________________
(૧૨) પૂજાસંગ્રહ સાર્થ - પંચકલ્યાણકાદિ ઉપયોગી પૂજા અર્થ
સહિત) (બીજી આવૃત્તિ) (૧૩) સ્નાત્રપૂજા સાથે - સ્નાત્રપૂજા અર્થ સહિત. (બીજી આવૃત્તિ) (૧૪) સમ્યકત્વની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે
સમ્યકત્વના ૬૭ બોલની સઝાય. (બીજી આવૃત્તિ) (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ પહેલો-પરિચ્છેદ ૧-૨. (૧૬) રત્નાકરાવતારિકા - ભાગ બીજો-પરિચ્છેદ ૩-૪-૫.
હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા ભાગ ત્રીજો પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત
વિવેચન. (૩) યોગદષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી | વિવેચન.
સ્વ-પરના આત્મકલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રન્થોનો અભ્યાસ અને ઉપયોગ કરવા વિનંતિ છે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain. Education International
,
For Private & Personal Use Only
www.jainelibrary.org