SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ત્રીજી પુષ્પપૂજા દુહો હવે ત્રીજી સુમનસતણી, સુમનસ કરણ સ્વભાવ; •ભાવ સુગંધી કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧. માલતી ફૂલે પૂજતી, લાવિઘન કરી હાણ, વણિકસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨. ઢાળ મનમંદર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયો રાતલડી. મન૦ ૧. દુહાનો અર્થ હવે પરમાત્માની ત્રીજી પુષ્પપૂજા કરો કે જેનો પૂજકને સુંદર મનવાળા કરવાનો સ્વભાવ છે. આત્માને ભાવથી સુગંધિત કરવા માટે આ દ્રવ્યથી પુષ્પપૂજાનો પ્રસ્તાવ છે. ૧. ૨૩૧ ણિકપુત્રી લીલાવતી માલતીના પુષ્પોવડે પ્રભુને પૂજી લાભાંતરાયનો ક્ષય કરી નિર્વાણપદ પામી. ૨ ઢાળનો અર્થ હે પરમાત્મા ! તમે મારા મનરૂપ મંદિરમાં પધારો. હું એક વાત આપને કહું. હે સ્વામી ! હું અજ્ઞાનીની સોબતમાં આખી રાત રમ્યો છું. (ઘણો કાળ મેં પસાર કર્યો.) ૧. Jain Education International = For Private & Personal Use Only .. www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy