SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એક અત્યંત મહત્ત્વનું સ્પષ્ટીકરણ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના પ્રથમ અધ્યાયના ચોથા પાદમાં ઋતિ: ।१।४।७०। ऋदुदितो धु(धु Pसं3)डन्तस्य घुटि परे धुटः प्राक् स्वरात् परो नोऽन्तः ચતું ! »ર્વનું 1 વિદ્વાન | ગોમના યુટીલ્યવોમતા ! આવું સૂત્ર લઘુવૃત્તિ સાથે મળે છે. પરંતુ પ્રારંભમાં ખરેખર વિત: સૂત્ર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રચેલું નહોતું. આ સૂત્ર પુત્ પ્રત્યય સામે આવે ત્યારે ઋવિતું તથા હિન્દુ શબ્દોના ઉપાંતમાં ન આગમ કરવા માટે છે. પરંતુ આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વ્યાકરણમાં એવી રીતે ગોઠવણ કરી કે ઋવિત તથા વિતુ પ્રત્યયો જ મસ્તૃશ, શબ્ન, યંસુ, વૈકું, જીવતુ, તુ એમ નું ઉપન્યવાળા જ સ્વીકાર્યા. વસિ ત્તસ્ય ન્ત: એ રીતે છારા૨ માં યન્ત નો આદેશ પણ 47 એમ જ સ્વીકાર્યો. જેથી ઋહિતુ તથા હિત શબ્દોમાં ઉપાન્તમાં ન આગમ કરવાની જરૂર જ ન રહે. અને ધુ સિવાયના પ્રત્યયો આવે ત્યારે ગુનો લોપ કરવા માટે હિત્યર્ચસ્વ [રાશ ૨૨૪]. સૂત્ર પછી મધુચુપાત્યનો ઝુષ્યવુવિત: [રાશ ૨૧] એ એક નવું સૂત્ર બનાવ્યું. આ સૂત્રને આધારે ન્યૂ મળ્યું તથા ૩વિત્ ધાતુ સિવાયના શબ્દોની સામે જ્યારે અપુર્ પ્રત્યય આવે ત્યારે ઉપાંત્ય નુ નો લુફ થઈ જાય છે. એટલે આ પરિભાષા પ્રમાણે ઘણા જ સૂત્રોમાં અને તેની વૃત્તિમાં શબ્દભેદ થઈ ગયો. આ વાત આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની સમકાલીન હસ્તલિખિત તાડપત્રીય પ્રતિઓ જોતાં બીલકુલ સ્પષ્ટ સમજાય છે. આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૧૨૨૯ માં થયો છે. અમે સંશોધન માટે એકત્રિત કરેલી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની હસ્તલિખિત તાડપત્ર પ્રતિઓમાં ત્રણ પ્રતિઓ નિશ્ચિત રૂપે તેમના સમયમાં જ લખાયેલી છે. વિક્રમ સંવત્ ૧૨૧૮ માં લખેલી શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની સ્વોપજ્ઞ રહસ્યવૃત્તિની તાડપત્રીય અતિ જેસલમેરના ભંડારમાં ગ્રંથાંક ૩૦૧માં છે. આમાં ૧૬૦ પત્ર છે. પ્રતિના અંતે સંવત્ ૨૨૨૮ વર્ષે શ્રાવણવદ ૭ વૌ મંડતીવાસ્તવ્ય श्री जाल्योधरगच्छमतानके आसदेवसुत ले० पल्हणेन श्री भद्रेश्वर(?)सूरियोग्या पुस्तिका (પુત ) સિવિતમિતિ | મનમતુ આમ લખેલું છે. મૂળ પ્રતિમાં કેટલાંક પાનાં તૂટી જવા આદિ કારણે પાછળથી જુદી લેખન રીતીથી જુદા લેખકે લખીને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૧૭, ૧૮, ૧૯, ૪૮, ૧૨, ૧૩, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૭૧, ૧૦, ૧૧૮, ૧૨૦, ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૫૦, ૧૫૮, ૧૬૦A આટલાં ૨૬ પાનાં આ પ્રતિમાં ઉમેરેલાં છે. જો કે આ પૈકી ૧, ૨, ૪, ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001123
Book TitleSiddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1994
Total Pages678
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy