SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પૌરુષધી, (૨) વૃત્તિભિક્ષા, આ બન્નેના વ્યવચ્છેદ માટે જ આ શુક્લાહાર ગ્રહણ કરવા રૂપ સર્વસંપત્યરી એવી ત્રીજી ભિક્ષાનું અહીં વર્ણન કરેલું છે. જે ભિક્ષા પુરુષાર્થને રોકનારી હોય, આળસ, ઊંઘ, પ્રમાદ વધારનારી હોય, જેમકે સાધુને આશ્રયી એક જ ઘરથી આહાર ગ્રહણ કરે, વારંવાર એક જ પોળગલી-શેરીથી જ આહાર ગ્રહણ કરે, વધારે વિકારો ઉત્પન્ન કરે એવો આહાર ગ્રહણ કરે, જરૂરિયાત કરતાં રસાસક્તિથી અધિક આહાર ગ્રહણ કરે તે તમામ ભિક્ષા પૌરૂષઘી ભિક્ષા કહેવાય છે. તથા આજીવિકા ચલાવવાના આશયથી જે ભિક્ષા ગ્રહણ થાય તે વૃત્તિભિક્ષા કહેવાય છે. આ બન્ને ભિક્ષા આત્માના હિતને કરનારી નથી. તેથી તેનો વ્યવચ્છેદ સમજવો. અહીં આચાર્યશ્રી જણાવે છે કે આહારની વિધિની બાબતમાં કેવો આહાર? કેટલો આહાર ? કયા કાલે આહાર? કેટલી દત્તિથી આહાર ? ઈત્યાદિ આહારની ઘણી ઘણી વાત સમજાવવા જેવી છે. પરંતુ તે અહીં સમજાવાતી નથી, કારણ કે આ ગ્રંથનો પ્રારંભ ગમનિકામાત્રસ્વરૂપ છે એટલે કે સંક્ષેપમાં જ વિષય સમજાવવા સ્વરૂપ છે. એટલે અહીં આહારના વિષયની વિશેષ ઘણી વિધિ છે. દશવૈકાલિક આદિ સાધુ સમાચારના અન્યગ્રંથોમાં આ વિધિ વર્ણિત પણ છે. માટે વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવી. / ૮૧ છે. અવતરણ - ગવ વિશેષમર્દિ - આ આહારવિધિમાં આચાર્યશ્રી વિશેષતા જણાવે છે – वणलेवोवम्मेणं उचियत्तं, 'तग्गयं 'निओएणं । 'एत्थं अवेक्खि यव्वं, "इहराऽयोगो त्ति "दोसफलो ॥ ८२ ॥ ત્ર નેપચ્ચેન'' = સનનો સિનિ તત્વ, “તત' = મહારગત,“નિયોનિ'' = વાયા, ત્ર=પ્રોનેક્ષિતવ્યમ“તરથા'' = अन्यथा “अयोगः" - असम्बन्धः इति कृत्वा व्रणलेपवदेवाऽऽहारोदोषफल રૂતિ ા પતિ, મવતિयथावणःस्वरूपभेदात् कश्चिनिम्बतिलोचितः, कश्चिच्चिक्कशोचितः, યોગશતક ( ર૪૦ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy