SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વિગઈનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, સચિત્તનો ત્યાગ, અધિક દ્રવ્યોનો ત્યાગ, ઈત્યાદિ ગૃહીત નાના-મોટા નિયમોને ભોજનવેળાએ સંભાળે, જેથી નિયમોના ભંગ ન થાય. ૭. માધવયિ : – ગ્રહણ કરેલું ભોજન બરાબર પચી જાય, શક્તિવર્ધક બને, રૂધિરાદિ ધાતુરૂપે પરિણામ પામે, માટે ચાવવા વિગેરેની ક્રિયા અધિક અધિક કરે પરંતુ ઝટપટ ખાવાનું, અધિક ખાવાનું, લાલસાથી ખાવાનું કે ચાવ્યા વિના ખાવાનું કે મોટે કોળીયે પશુની જેમ ખાવાનું કામકાજ ન કરે. ચાવીને ભોજન કરે. ૮. દ્રપબ્લેિવમોગા - શરીરમાં પડેલા ઘાને રૂઝવવા કરાતો લેપ કોઈને ગમતો નથી, પરંતુ કરવો પડે છે. તેની જેમ સંસારિક ભોગો વણલેપ જેવા છે એમ સમજીને ઉચિત, અલ્પ, અને પરિમિત જ ભોજન કરે. આવા ગુણોવાળું ભોજન કરે. ભોજનના સમયે ઉપરોક્ત વિધિ યથાર્થપણે સાચવે. - (૫) નિયમ: : પ્રભાતે અને સાંજે એમ બન્ને અવસરે પ્રતિક્રમણ, પચ્ચખાણ, જિનાલયે દર્શન, વંદન, પૂજન, વિગેરે જે કંઈ નિયમો લીધા હોય તે નિયમોને બરાબર પાળે, સાચવે, નિયમો પ્રમાણે વર્તે. (૬) યોત્તર અને રાત્રે સૂતી વખતે આખા દિવસની દિનચર્ચા યાદ કરીને થયેલા દોષોની ક્ષમા માગીને સંસારની અનિત્યતા, અસારતા વિચારવા સ્વરૂપ ચિત્ર-વિચિત્ર ભાવનાઓ ભાવવા રૂપ યોગધર્મનું અવસાને (અત્તે સૂતી વખતે) સેવન કરે. નયોમાં નિપુણ અને સંવેગ- નિર્વેદથી વાસિત અન્તઃકરણ વાળા ધર્મગુરુઓએ દેશવિરતિધર નામના યોગના ત્રીજા નંબરના અધિકારીને ઉપર મુજબ ધર્મોપદેશ આપવો જોઈએ. | ૩૦ || અવતરણ -હિયો સિમવ: રૂલ્યાશઙ્ગાપોદાવાદ-ગૃહસ્થો આરંભસમારંભવાળા હોવાથી તેઓને યોગધર્મનો સંભવ જ નથી. એવી કોઈને શંકા થાય તે દૂર કરવા માટે આચાર્યશ્રી જણાવે છે કે - चिइवंदण' जइविस्सामणा' य, सवणं च धम्मविसयं ति । સિદિoો રૂવિ ગોગો‘, રિપુ નો માવ/મો રૂ . | inયોમાનક જ ૯૮ w Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy