SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અને સુપ્રસિદ્ધ એવા સાધુધર્મનો ઉપદેશ આપવાનો ધોરીમાર્ગ ઉલ્લંઘીને આ જીવને શ્રાવકધર્મનો ઉપદેશ આપવાનું શા માટે કહો છો ? તેનો ઉત્તર સમજાવે છે કે : 'तस्सासण्णत्तणओ, 'तम्मि दढं पक्खवायजोगाओ । સિથ્થું પરિમાઓ, માં પરિપાલનાઓ ય ॥ ૨૮ ॥ ‘‘તસ્ય-'' શ્રાવ ધર્મસ્ય,‘‘આસનત્ત્વાર્’’- મુળસ્થાનમેળ ભાવप्रतिपत्तिं प्रति प्रत्यासन्नः, यथोक्तम् - "सम्मत्तम्मि उ लद्धे, पलियपुहत्तेण સાવશો ઢોના'' (વિશેષાવશ્યક ગાથા ૧૨૨૨) ત્યાદિ, અત વ ારાત્િ ‘“તસ્મિન્’’=શ્રાવધર્મે, ‘ટૂમ્’- અત્યર્થ, ‘પક્ષપાતયોગાત્’- આપન્ને હિં भावतस्तत्स्वभावसम्भवेन पक्षपातभावात् । अत एव कारणात् 'शीघ्रं ' तूर्णं, " परिणामात् "= क्रियया परिणमनात्, तत्पक्षपाते तद्भावापत्तिरिति कृत्वा । तथा' सम्यग्’= यथासूत्रं, 'परिपालनातश्च'= परिणतिगुणेनेति । सुप्रसिद्धत्त्वं चादौ साधुधर्मोपदेशस्याणुव्रतादिप्रदानकालविषयम्, अन्यथोक्तविपर्यये दोषः । કૃતિ ગાથાર્થઃ । ।। ૨૮ । ગાથાર્થઃ (અવિરત સમ્યગ્દષ્ટિપાત્રને) તે દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક (૧)આસન્ન હોવાથી, (૨) તેમાં જ હજી અત્યન્ત પક્ષપાતનો ભાવ હોવાથી (૩) શીઘ્ર પરિણમન પામવાની શકયતા હોવાથી, (૪) અને સમ્યક્ પ્રકારે પાલી શકે તેમ હોવાથી પાંચમા ગુણઠાણાનો જ ઉપદેશ આપવો જોઈએ.,॥ ૨૮ ॥ ટીકાનુવાદ :- યોગધર્મના અધિકારી એવા ચાર પાત્રો પૈકી બીજા નંબરના અવિરત સમ્યદૃષ્ટિ આત્માઓને સાધુ ધર્મને બદલે દેશવિરતિધર્મનો ઉપદેશ આપવાનું પૂર્વેની ૨૭મી ગાથામાં જે જણાવ્યું, તેનાં મુખ્યત્વે ચાર કારણો છે. જો કે તીર્થંકર ભગવન્તો તેમની પ્રથમદેશનામાં પ્રથમ સર્વત્યાગ અને પછી જ દેશત્યાગ સમજાવે છે અને ખરેખર આ જ રાજમાર્ગ છે. તેમ છતાં અહીં ગ્રંથકારશ્રી પ્રથમ દેશત્યાગ, અને પછી સર્વત્યાગ સમજાવવાનું જે કહે છે. તે બન્ને પક્ષો વક્તા-અને શ્રોતાની કક્ષાભેદે યથાર્થ જ છે. જ્યારે તીર્થંકરભગવન્તો વક્તા હોય છે. ત્યારે તેઓ અનંતી પુણ્યાઈવાળા છે. તીર્થંકરનામકર્મના ઉદયવાળા છે. તુરત જ શિષ્યોમાં દેશના પરિણામ પામે તેવી ૩૫ ગુણોથી ભરેલી વાણીવાળા હોય છે. અને શ્રોતા પણ ઇન્દ્રભૂતિ એક ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy