SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૨ ઢાળ-૧૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રદેશ– અવિભાગી, પુદ્ગલક્ષેત્રભાવ જે વ્યાપિઉં ચેતનતા અનુભૂતિ, અચેતનભાવ અનનુભવ થાપિઓ જી મૂરતતા રૂપાદિકસંગતિ, અમૂર્તતા તદભાવો જી / દસ સામાન્ય ગુણા, પ્રત્યેકો આઠ આઠ એ ભાવોજી || ૧૧-૨ / ગાથાર્થ– અવિભાગી એવું પુગલદ્રવ્ય જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે તેટલા ક્ષેત્રમાં રહેવાપણું તે પ્રદેશત્વગુણ છે. સુખ-દુઃખનો અનુભવ થવો તે ચેતનતા ગુણ છે. સુખ-દુખનો અનુભવ ન થવો તે અચેતનતાગુણ છે. રૂપ રસાદિની સંગતિ થાય તે મૂર્તિતાગુણ છે અને રૂપરસાદિની અસંગતિ થાય તે અમૂર્તતાગુણ કહેવાય છે. આમ ૧૦ સામાન્ય ગુણો છે. સર્વે દ્રવ્યોમાં આઠ આઠ ગુણો છે. તે ૧૧-૨ // ટબો- અવિભાગી પુદ્ગલ ચાવત્ ક્ષેત્રઈ રહઈ, તાવત્ ક્ષેત્રવ્યાપી પણું, તે પ્રદેશત્વગુણ, (૬). ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ ગુણ કહિઇ, જેહથી “હું સુઉદઘાતિ ચેત” એ વ્યવહાર થાઇ છઇં. જેથી જાતિ, વૃદ્ધિ, ભગ્નક્ષતસરોહણાદિ જીવનધર્મ હોઈ છઈ, (૭). એહથી વિપરીત અચેતનવ-અજીવમાત્રનો ગુણ છઈ, (૮). મૂર્તતાગુણ-રૂપાદિસંનિવેશાભિવ્યડગ્યપુદ્ગલ દ્રવ્યમાત્રવૃત્તિ છઇં, (૯). અમૂર્તતાગુણ-મૂર્તત્વાભાવ-સમનિયત છઈ, (૧૦). "अचेतनत्वामर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्" इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात् । नञः पर्युदासार्थकत्वात्, नत्रपदवाच्यतायाश्च "अनुष्णाशीतस्पर्शः" इत्यादौ व्यभिचारेण, परेषामप्यभावत्वानियामकत्वात्, "भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति. એ ૧૦ સામાન્યગુણ છઇં, મૂર્તત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ, અચેતનત્વ પરસ્પર પરિહારઇ રહઇ, તે માટઇ પ્રત્યેકઇં- એક એક દ્રવ્યનઇ વિષઇ ૮-૮ (આઠ-આઠ) પામિઇ, ઈમ ભાવો = વિચારી લ્યો. / ૧૧-૨ //
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy