SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧૦ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ સમક્તિ વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમક્તિ વિના જે અગીતાર્થ, તથા અગીતાર્થનિશ્રિત સ્વ-સ્વાભિનિવેશ હઠમાર્ગિ પડિઆ છઈં. તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કર, તે પણિ ભલું ન હોઈ. વતં = सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होई । ૪૭૨ તે માર્ટિ ‘દ્રવ્યગુણ પર્યાય ભેદ પરિજ્ઞાનÛ કરીન સૂછું સમક્તિ આદરો” એ હિતોપદેશ. || ૧૦-૨ || વિવેચન– “” નું લક્ષણ જે ત્રિપદી-વૈલક્ષણ્ય હતું. તે નવમી ઢાળમાં સમજાવ્યું. આ પ્રમાણે બીજી ઢાળની બીજી ગાથામાં જે અમે આમ કહેલું હતું કે “દ્રવ્ય-ગુણ અને પર્યાય”ના પરસ્પર ભેદાદિ (ભેદ-અભેદ-ત્રિવિધ-ત્રિલક્ષણ) સમજાવીશું તે અમે સમજાવ્યા. હવે દ્રવ્યાદિના ભેદ સમજાવીએ છીએ. " भिन्न, अभिन्न, त्रिविध त्रिलक्षण एक अर्थ छइ" एहवुं जे पहलां द्वाररूप कहिउं हुतुं, ते मई विस्तारीनई-एटलइ ढाले कहिउं. हवइ-द्रव्य गुण पर्यायना जे પરમાર્થરૂં મેટ્ છડું, તે વિસ્તારી માહિરૂં રૂ. ૫ ૨૦-૨ ॥ દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર ૧ કથંચિત્ ભિન્ન છે. તથા ૨ કથંચિત્ અભિન્ન છે. ૩ દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. ૪ તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવ આમ ત્રણ લક્ષણાત્મક છે આવા પ્રકારનું જે પહેલાં બીજી ઢાળની બીજી ગાથામાં દ્વારરૂપે કહ્યું હતું. આટલાં દ્વારો અમે આ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહીશું, આવા પ્રકારનું પહેલાં અમે જે કહ્યું હતું. તે વિષયનો ઘણો વિસ્તાર કરીને આટલી ઢાળોમાં (૧થી૯ ઢાળો સુધીમાં) અમે સમજાવ્યું. હવે આ દશમી ઢાળથી દ્રવ્ય-ગુણ અને પર્યાયના પરમાર્થથી (વાસ્તવિક પણે) જે જે ભેદો (પ્રકારો) છે. તે સઘળા ભેદો વિસ્તારથી કહીએ છીએ. ॥ ૧૬૨ ૫ एणी परिं द्रव्य गुण पर्याय परमार्थ विचारीनई, विस्तार रुचि समकित आदरो. तादृश धारणाशक्ति न होइ, अनई ए विचार भावथी सद्दहइ, ज्ञानवंतनो रागी होइ, तेहनइं पणि योग्यताइं द्रव्यसमकित होइ. ए २ प्रकार. समकितवंतनी दानदयादिक जे थोडी क्रिया, ते सर्व सफल होइ. उक्तं च विंशिकायाम् આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયનો પરસ્પર કથંચિર્ભેદ પણ છે કે જે બીજી ઢાળમાં સમજાવ્યો છે. કથંચિત્ અભેદ પણ છે કે જે ત્રીજી ઢાળમાં સમજાવ્યો છે. તેથી
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy