________________
૧૭૬
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રધાનપણે કરીને કહેવું હોય તો તે સ્વરૂપ ન કહેવાય તેવું છે. કારણકે બન્ને (અસ્તિનાસ્તિ) પર્યાયો એક જ શબ્દ દ્વારા પ્રધાનપણે કહી શકાતા નથી. (કાં તો ક્રમે ક્રમે પ્રધાનપણે કહેવાય, કાંતો એકી સાથે એક પ્રધાનપણે અને બીજુ સ્વરૂપ ગૌણ પણે કહેવાય.) તેથી સ્વાાજ્ય નામનો આ ત્રીજો ભાંગો થાય છે.
૪. વજ્ર અંશ સ્વરૂપડું, " અંશ પરરૂપડું, વિવક્ષીરૂં, તિવારરૂં ‘‘છડ઼ નવું નથી.’
૪. કોઈ પણ પદાર્થમાં પહેલું એક સ્વરૂપ જે સ્વદ્રવ્યાદિથી અસ્તિઆત્મક સ્વરૂપ છે તેની પ્રધાનપણે વિચારણા કરીએ અને પછી બીજું એક સ્વરૂપ જે પરદ્રવ્યાદિથી નાસ્તિઆત્મક છે તે વિચારીએ, આમ બન્ને સ્વરૂપો અનુક્રમે વિચારીએ ત્યારે આ જ વિવક્ષિત પદાર્થનું સ્વરૂપ “છે અને નથી” અર્થાત્ ક્રમશર “અસ્તિ-નાસ્તિ” સ્વરૂપ છે. આ ચોથો ભાંગો છે. એટલે કે આ સ્થાપ્તિ સ્થાનાપ્તિ નામનો ચોથો ભાંગો થાય છે.
44
५. एक अंश स्वरूपड़, एक अंश युगपत् उभयरूपइ विवक्षीइ, तिवारई " छइ अनई अवाच्य"
૫. એવી જ રીતે તે પદાર્થમાં પ્રથમ એક સ્વરૂપ જે સ્વદ્રવ્યાદિથી અસ્તિ (સ્વરૂપ) છે. તે વિચારીએ (વિવક્ષીએ) અને ત્યારબાદ બીજુ સ્વરૂપ સ્વદ્રવ્યાદિથી અને પરદ્રવ્યાદિથી એમ ઉભયનયથી યુગપત્ પણે (એકીસાથે) વિચારીએ તો તે જ પદાર્થ “છે અને અવાચ્ય' બને છે આ “પ્તિ અવાજ્ય' નામનો પાંચમો ભાંગો થાય છે.
..
६. एक अंश पररूपड़, एक अंश युगपत् उभयरूपइ विवक्षीइ, ति वारई " नथी नई अवाच्य.'
""
આ પ્રમાણે પદાર્થનું પરદ્રવ્યાદિથી જે નાસ્તિઆત્મક સ્વરૂપ છે તે પ્રથમ વિચારીને ત્યારબાદ બન્ને નયોની એકસાથે યુગપત્ પણે જો વિચારણા કરવામાં આવે તો તે વસ્તુ “નાપ્તિ અવાવ્ય” છે. અર્થાત્ “નથી અને અવક્તવ્યરૂપ છે” આ છઠ્ઠો ભાંગો જાણવો.
૭. જ્ર અંશ સ્વરૂપડું, વજ્ર ( અંશ) પર પડું, પા (અંશ) યુપત્-સમય પર્ વિવક્ષીરૂ, તિવારરૂ ‘“જીરૂ, નથી, નડું અવાવ્ય'' || ૪-૯ ||
૭. પદાર્થનું સ્વદ્રવ્યાદિથી જે અસ્તિઆત્મક સ્વરૂપ છે. તે એક સ્વરૂપ પ્રથમ વિચારીએ, ત્યારબાદ પર દ્રવ્યાદિથી જે નાસ્તિઆત્મક સ્વરૂપ છે, તે વિચારીએ, અને ત્યારબાદ એકી સાથે બન્ને નયોથી અવાચ્ય આત્મક જે સ્વરૂપ છે. તે વિચારીએ ત્યારે