SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ અધ્યાય : ૯-સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) નિÁë= ગ્રંથ એટલે રાગ અને દ્વેષની ગાંઠ, આ ગાંઠ જેઓની ચાલી ગઇ છે. તેવા ૧૧-૧૨મા ગુણઠાણાવાળા મુનિઓ. જેઓએ મોહ સર્વથા દબાવ્યો છે અથવા ખપાવ્યો છે તેવા મુનિઓ. તે નિર્પ્રન્થ. (૫) સ્નાતક=આત્માના રાગાદિ જે મલો છે તેને પોતાનામાંથી જેણે સર્વથા દૂર કરી નાખ્યા છે અને બીજાના દૂર કરે છે તેવા જ્ઞાની મહાત્માઓ ૧૩-૧૪મા ગુણસ્થાનકવર્તી આત્માઓ. આ પ્રમાણે પાંચ પ્રકારના સાધુઓ (નિર્ગન્થો) હોય છે. અર્થાત્ નિર્પ્રન્થ (મુનિઓ)ના આ પાંચ પ્રકાર છે. ૯-૪૮. સંયમ-શ્રુત-પ્રતિખેવના-તીર્થ-નિક लेश्योपपात - स्थानविकल्पतः साध्याः ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યોપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યા-ઉપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સૂત્રાર્થ : સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, અને સ્થાન એમ આઠ દ્વારોની વિચારણાથી તે મુનિઓ જાણવા જેવા છે. ૯-૪૯ ભાવાર્થ : ઉપર જણાવેલા પાંચે મુનિઓમાં નીચેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy