SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) અધ્યાય : પ-સૂત્ર-૭-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર મસ૬૨Àયા: પ્રવેશ થથર્મયો: ૫- અસંખ્યયાઃ પ્રદેશ ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશાઃ ધર્મ-અધર્મયોઃ પ-૭ સુત્રાર્થ ધર્મ અને અધર્મના પ્રદેશો અસંખ્ય છે. પ-૭. ભાવાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમસ્ત લોકવ્યાપી છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જે ભાગના કેવલી ભગવાનના જ્ઞાનથી પણ બે અંશ ન થાય તે પ્રદેશ કહેવાય છે. આખી વસ્તુથી આ પ્રદેશ જો છુટો પડે તો તેને જ પરમાણુ કહેવાય છે. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્યનો એક પણ પ્રદેશ કદાપિ છુટો પડ્યો નથી, છુટો પડતો નથી અને છુટો પડશે પણ નહીં. માત્ર પુદ્ગલાંતિકાયમાં જ પ્રદેશો છુટા પડે છે. તેથી તેમાં જ * પરમાણુ નામનો ચોથો ભેદ સંભવે છે. ધર્મ, અધર્મ આ બે દ્રવ્યોના આવા નિરંશ (નિર્વિભાજ્ય) પ્રદેશો અસંખ્ય છે. પ-૭. નીવચ a પ-૮ માઋાશાસ્થાનના: પ-૯ જીવસ્ય ચ પ-૮ આકાશસ્યાનન્તા: -૯ જીવસ્ય ચ ૫-૮ આકાશસ્ય અનન્તાઃ ૫-૯ સૂત્રાર્થ-એક જીવદ્રવ્યના પણ પ્રદેશો અસંખ્ય છે. અને આકાશના પ્રદેશો અનંતા છે. ૫-૮-૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy