SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ विश्वेश्वरोपि जनपालक । दुर्गतस्त्वं । किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश ! ।। अज्ञानवत्यपि सदैव कथंचिदेव | જ્ઞાનું ત્વયિ તિ વિશ્વ-વિાસ-હેતુઃ ||રૂ૦ || = શાશ્વતસ્વભાવવાળા સર્વ જીવોનું પાલન કરનારા હે પરમાત્મા ! તમે ત્રણે જગતના સ્વામી છો છતાં દરિદ્રી છો. આ અર્થ કેમ સંગત થાય ? એટલે દુર્ગત (દુઃખે દુ:ખે સમજાઓ) એવા તમે છો. તથા હે સ્વામી ! શાન્તિનાથ પાર્શ્વનાથ આદિ અક્ષરોના સ્વભાવવાળા તમે છો છતાં લિપિ વિનાના છો. આ પણ કેમ સંભવે ? એટલે અક્ષર નિશ્ચળ મોક્ષ સ્વરૂપવાળા છો અને તેથી અલિપિ કર્મના લેપ વિનાના છો. તથા હે પરમાત્મા ! અજ્ઞાન વાળા એવા પણ તમારા વિષે હંમેશાં વિશ્વનો પ્રકાશ કરવામાં કારણભૂત એવું જ્ઞાન સ્ફુરાયમાન થાય જ છે અહીં અજ્ઞાનવાન હોય તો જ્ઞાન થાય છે એ અર્થ કેમ ઘટે ? તેથી अज्ञान् अवति અજ્ઞાનીઓનું રક્ષણ કરનારા એવા તમારામાં જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. એવો અર્થ કરવો. ।।૩૦। = આઠમું સ્મરણ-૧૮૮ Jain Education International - Eight Invocation-188 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy