SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૨૬ છટ્ટો કર્મગ્રંથ આ ૨૯ પ્રકૃતિઓ બાંધનારા એકેન્દ્રિય વિક્લેન્દ્રિય પં. તિર્યંચ-મનુષ્ય, સહસ્રાર સુધીના દેવો અને નારકો હોય છે. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ (૮)બેવિહાયોગતિમાંથી એક | (૧૫)સ્થિર-અસ્થિરમાંથી એક આ પર્યાના પંચેન્દ્રિય (૧૬)શુભ-અશુભમાંથી એક | તિર્યંચ પ્રાયોગ્ય બંધ (૧૭)સૌ.દો.માંથી એક જાણવો. તેના ભાંગા ૪૬૦૮ કેવી રીતે થાય તે હવે સમજાવાય છે. ૭૦ (૧)તિર્યંચગતિ (૨)પંચેન્દ્રિય જાતિ (૩)ઔદારિક શરીર (૯)પરાઘાત (૧૦)ઉચ્છ્વાસ (૪) ઔદારિક અંગોપાંગ | (૧૧)ત્રસ (૫)છ સંઘયણમાંથી એક (૧૨)બાદર (૬)છ સંસ્થાનમાંથી એક | (૧૩)પર્યાપ્ત (૭)તિર્યંચાનુપૂર્વી (૧૪)પ્રત્યેક (૧) છ સંઘયણમાંથી કોઇ પણ ૧ સંઘયણ - એટલે ૬ ભાંગા. (૨) છ સંસ્થાનમાંથી કોઇ પણ ૧ સંસ્થાન - એટલે ૬ x ૬ =.૩૬ ભાંગા. (૩) શુભ - અશુભ વિહાયોગતિમાંથી ૧ - (૪) સ્થિર અસ્થિરમાંથી કોઇપણ ૧ એટલે ૩૬ ૪ ૨ =..૭૨ ભાંગા. એટલે ૭૨ x ૨ =. ૧૪૪ ભાંગા. (૫) શુભ - અશુભ નામકર્મમાંથી કોઇપણ ૧ - એટલે ૧૪૪ × ૨ = .. ૨૮૮ ભાંગા. (૬) સૌભાગ્ય - દૌર્ભાગ્યમાંથી ૧, એટલે ૨૮૮ ૪ ૨ .........૫૭૬ ભાંગા. (૭) આઠેય અનાદેયમાંથી ૧, એટલે ૫૭૬ ૪ ૨ =......... ૧૧૫૨ ભાંગા. (૮) સુસ્વર દુઃસ્વરમાંથી ૧, એટલે ૧૧૫૨ x ૨ .......... ૨૩૦૪ ભાંગા. (૯) યશ અને અયશ નામકર્મમાંથી ૧, એટલે ૨૩૦૪ ૪ ૨ =૪૬૦૮ ભાંગા. - Jain Education International - (૧૮) સુ-દ્રુ.માંથી એક (૧૯)આ-અના.માંથી એક (૨૦)યશ-અયશમાંથી એક (૨૧ થી ૨૯) નવ ધ્રુવબંધી - ૩૦ના બંધે આ પ્રમાણે પર્યામા પં. તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૪૬૦૮ બંધભાંગા થાય છે. તેમાં કોઇ કોઇ જીવો જ્યારે ઉદ્યોત નામકર્મ સાથે ઉપરોક્ત ૨૯ બાંધે છે. એટલે કે ૧+૨૯=૩૦ પ્રકૃતિઓ બાંધે છે ત્યારે પણ ઉપરોક્ત નવે પ્રકૃતિઓ પ્રતિપક્ષી બંધાતી હોવાથી ૪૬૦૮ બંધભાંગા થાય છે. આ ૨૯ ૪૬૦૮ બંધભાંગા બાંધનારા જીવો મિથ્યાર્દષ્ટિ જાણવા. જો સાસ્વાદન-ગુણસ્થાનકવાળા જીવો ૨૯ ૩૦ ના બંધક હોય તો છેવટ્ટુ અને હુંડક બંધાતું ન હોવાથી ૫ x ૫ = ૨૫ ૪ ૨ ૪ ૨ ૪ ૨ ૪ ૨૪ ૨ x ૨ x ૨ = ૩૨૦૦ જ બંધભાંગા બાંધે છે. પણ તે ૩૨૦૦ બંધભાંગા ૪૬૦૮ ની અંદર આવી ગયા છે. એટલે જુદા ગણાતા નથી. તથા તિ. પ્રા. બંધ ફક્ત બે ગુણસ્થાનક સુધી જ થાય છે. આ પ્રમાણે ૨૫ના બંધે ૧, ૨૯ના બંધે ૪૬૦૮ અને ૩૦ના બંધે પણ ૪૬૦૮ મળીને કુલ ૯૨૧૭ બંધભાંગા પં. તિર્યંચ પ્રાયોગ્ય બંધના થાય છે. For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy