SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ ઉદય પ્રકૃતિઓ સ્થાનક કષાય વેદ | યુગલ ૪ ૧ ૨ ૪ ૧ ૨ ૪ ૧ ૨ ૪ ૧ ૨ ૦ | ८ Jain Education International ८ | ૩ ગાથા : ૧૭-૧૮ - ઉદય ઉદય ઉદય ભય જુ. ભાંગા ચોવીસી પદ O || ∞| ° | | | | O ૧ ૧ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૯૬ م امام ૧ ૪ For Private & Personal Use Only છઠ્ઠો કર્મગ્રંથ 2 કુલ સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧ના બંધે ઉપર પ્રમાણે જાણવું. ૧૭નો બંધ ત્રીજે - ચોથે ગુણસ્થાનકે હોય છે. ત્યાં માત્ર પુરુષવેદ જ બંધાતો હોવાથી યુગલની સાથે ૨ બંધભાંગા થાય છે. ‘છાડ઼ નવ સત્તસે’ ૬ થી ૯ સુધીનાં કુલ ૪ ઉદયસ્થાનક હોય છે. મિશ્રગુણસ્થાનકે મિશ્રમોહનીયનો ઉદય હોય છે અને અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળાને સમક્તિમોહનીયનો ઉદય હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વીને અને ઔપમિક સમ્યક્ત્વીને એકે દર્શનમોહનીયનો ઉદય હોતો નથી. તથા મિથ્યાત્વે અને સાસ્વાદને જે અનંતાનુબંધી કષાયનો ઉદય હતો, તે અહીં ૧૭ના બંધે ત્રીજે - ચોથે ગુણઠાણે હોતો નથી. તેથી અપ્રત્યાખ્યાનીયાદિ ૩ ક્રોધનો ઉદય અથવા આ જ ૩ માનનો ઉદય અથવા આ જ ત્રણ માયાનો ઉદય અથવા આ જ ૩ લોભનો ઉદય તથા એક વેદ અને એક યુગલ એમ ૩ + ૧ + ૨ = ૬ પ્રકૃતિઓનો ઉદય ૧૭ના બંધે ચોથે ગુણઠાણે જ માત્ર હોય છે. (ત્રીજે નહીં) અને તે પણ ઔપમિક ક્ષાયિક સમ્યક્ત્વીને જ હોય છે. કારણ કે આ સમ્યક્ત્વવાળા જીવને દશર્નમોહનીય કાં તો ઉપશાન્ત છે અથવા તો ક્ષીણ છે. પરંતુ ઉદયમાં નથી. આ ૬ ના ઉદયે ક્રોધાદિ ચાર કષાય, પુરુષવેદાદિ ત્રણ વેદ અને બે યુગલમાંથી ૧ યુગલનો ઉદય ક્રમશઃ વિચારતાં ૪ × ૩ × ૨ = ૨૪ એક ચોવીસી અને ૨૪ ઉદયભાંગા થાય છે. છનો ઉદય હોવાથી ૬ ઉદયપદ, ૧૪૪ ઉદયપદવૃંદ થાય છે. પવૃંદ ૭ ૧૬૮ ८ ૧૯૨ ८ ૧૯૨ ૨૧૬ ૩૨ ૭૬૮ આ ૬ પ્રકૃતિઓમાં મિશ્રમોહનીયનો ઉદય ઉમેરતાં ૭નો ઉદય થાય છે. પણ આ સાતનો ઉદય મિશ્રના ઉદયયુક્ત હોવાથી ત્રીજે ગુણસ્થાનકે જ હોય છે અથવા આ ૬માં સમ્યક્ત્વમોહનીયનો ઉદય ઉમેરતાં ૭નો ઉદય થાય છે. તે ચોથે ગુણઠાણે ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળાને જ હોય છે અથવા ઉપરોક્ત ૬માં ભય મેળવવાથી જે સાતનો ઉદય થાય અને ભયને બદલે જુગુપ્સા મેળવવાથી જે ૭નો ઉદય થાય www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy