SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મ-ઈન્દ્રિય માર્ગણા ૩૪૧ ૨૯ના બંધનો સંવેધ ઃ અહીં તિર્યંચ પ્રાયોગ્ય તથા મનુષ્ય પ્રાયોગ્ય એમ બન્ને પ્રાયોગ્ય ૨૯ના બંધે છએ ઉદયસ્થાને સામાન્યથી ૯૨ ૮૮ બે, અને ઉદયસ્થાન ગુણિત ૧૨, તેમજ ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાનો હોય છે. ૩૦ના બંધનો સંવેધ : અહીં સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાનો અને છએ ઉદયસ્થાને ૪ - ૪ હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૪ હોય છે. પરંતુ તિર્યંચ પ્રાયોગ્ય તથા મનુષ્ય પ્રાયોગ્ય એમ બન્ને પ્રાયોગ્ય બંધ જુદા જુદા વિચારીએ ત્યારે તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધે દરેક ઉદયસ્થાને ૯૨ ૮૮ આ ૨ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે દરેક ઉદયસ્થાને ૯૩ બે બે સત્તાસ્થાનો હોય, આટલી વિશેષતા છે. ચોસઠે ઉદયભાંગામાં આ ૪ ૪ સત્તાસ્થાનો હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૫૬ હોય છે. ૮૯ આ ઈન્દ્રિય માર્ગણા : એકેન્દ્રિય ઃ આ જીવો દેવ તેમજ નરક પ્રાયોગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮નું અને મુનિને જ ઘટતું ૩૧ અને ૧ નું બંધસ્થાન વર્જી શેષ ૨૩ આદિ પ બંધસ્થાન હોય છે. બંધભાંગા ઃ ૨૩ના ૪, ૨૫ના ૨૫, ૨૬ના ૧૬, ૨૯ના જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૮ વિના (૯૨૪૦) બાણુંસો ચાળીશ અને ૩૦ના બંધના આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્યનો ૧ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્યના ૮ એ નવ વિના (૪૬૩૨) છેંતાલીશસો બત્રીશ, પાંચે બંધસ્થાને મળી કુલ (૧૩૯૧૭) તેર હજાર નવસો સત્તર બંધભાંગા હોય છે. અને એકેન્દ્રિયને પોતાના ૨૧ આદિ ૫ ઉદયસ્થાનોના અનુક્રમે ૫-૧૧-૭-૧૩ અને ૬ ઉદયભાંગા હોવાથી કુલ ૪૨ ઉદયભાંગા હોય છે. સામાન્યથી તિર્યંચગતિમાં ઘટતાં ૯૨ ८८ ૮૬ - ૮૦ અને ૭૮ એમ ૫ સત્તાસ્થાન હોય છે. સંવેધ : ૨૩ના બંધે સામાન્યથી ૫ સત્તાસ્થાનક છે અને પ્રથમનાં ૪ ઉદયસ્થાનમાં ઉદયસ્થાનવાર ૫ - ૫ તેથી ૨૦ અને ૨૭ના ઉદયે ૭૮ વિના ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૨૪ હોય છે. - Jain Education International ઉદયભંગવાર વિચારીએ તો ૨૧ના પાંચે ભાંગામાં ૫ ૫ હોવાથી ૨૫, ૨૪ના ૧૦ માં ૫ ૫ તેથી ૫૦ અને વૈક્રિય વાયુકાયના ૧ માં ૯૨ ૮૮ અને ૮૬ એ ત્રણ તેથી કુલ ૫૩. ૨૫ ના સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫ તેથી ૧૦, વૈક્રિયવાયુકાયના ૧ માં ૩, અને શેષ ૪ ભાંગામાં ૭૮ વિના ૫ - - - For Private & Personal Use Only - - www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy