SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૧૦ પાંચનો હોય છે અને સત્તા નવની હોય છે. એટલે (૦ ૪ ૯) છ ૯) આમ બે ભાંગા માત્ર ઉપશમશ્રેણીમાં ઉપશાન્તમોહ ગુણઠાણે સંભવે છે. નંબર | બંધ ઉદય સત્તા વિકલ્પો ૧ ||2| ૩| ૩ | ૪ | A | ૧ ક્ષપકશ્રેણીમાં ક્ષીણમોહ ગુણઠાણે અબંધ ચારનો ઉદય અને છની સત્તા દ્વિચરમ સુધી હોય છે અને જેઓ ક્ષપકશ્રેણીમાં અને ક્ષીણમોહે પણ નિદ્રાનો ઉદય માને છે તેઓના મતે અબંધ પાંચનો ઉદય અને છની સત્તાવાળો ભાંગો પણ બારમાના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી હોય છે તથા બારમાના ચરમ સમયે અબંધ, ચારનો ઉદય અને ચારની જ સત્તાવાળો ભાંગો હોય છે. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મના ગ્રંથકારના મતે કુલ ૧૧ ભાંગા થાય છે અને મતાન્તરે ક્ષપકમાં અને ક્ષીણમોહે નિદ્રાનો ઉદય સ્વીકારતાં ૧૩ ભાંગા થાય છે. તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છેઃ દર્શનાવરણીય કર્મનું સંવેધ યંત્ર : ૪ ૫ ૬ ૪ ૭ ૪ ×૮ ૪ ૯ ૧૦ ૧૧ ૪૧૨ દુ ૪ ૧૩ Jain Education International ૦૬૦ * ૯ ૦ | ૩ | ૩ | ૪ | G || ૫ ૪ ૪ ૫ ° ૪ ૦ | ૫ ૪ ૫ ૪ ૫ ૪ | ૩ ૬ ૬ 2 ૩ | ૪ | ૬ ૪ ૫ ૫ ૧ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી ૧ ૨ ૧ ૨ પહેલા - બીજા ગુણસ્થાનકે બીજા ગુણસ્થાનકે પહેલા ૧ ૨ ૧ ર ઉપશમશ્રેણીમાં ઉપશાન્તમોહે ૧ ૨૫ - - × ચોકડીવાળા ભાંગા મતાન્તરે જાણવા. ૫ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી આઠમાના બીજા ભાગથી ઉપશમશ્રેણીમાં દસમા સુધી, ક્ષપકશ્રેણીમાં ૯/૧ ભાગ સુધી આઠમાના બીજા ભાગથી ઉપશમશ્રેણીમાં દસમા સુધી. ક્ષપકશ્રેણીમાં સ્વમતે નથી. મતાન્તરે ૯/૧ ભાગ સુધી ક્ષપકશ્રેણીમાં ૯/૨ ભાગથી ૧૦મા ગુણસ્થાનક સુધી આ ભાંગો સ્વમતે ઘટતો નથી. મતાન્તરે ૯/૨ ભાગથી ૧૦મા ગુણસ્થાનક સુધી ઉપશમશ્રેણીમાં ઉપશાન્તમોઢે For Private & Personal Use Only ૧૭ ક્ષીણમોહના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી આ ભાંગો સ્વમતે ઘટતો નથી. મતાન્તરે બારમાના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી બારમાના ચરમ સમયે www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy