SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૫૬ વિવેચન - યોગ-ઉપયોગ અને લેશ્યા વડે ગુણાયેલી ચોવીશી, ઉદયભાંગા, ઉદયપદ અને પદવૃંદ જાણવા માટે કયા કયા ગુણઠાણે કેટલા યોગ ? કેટલા ઉપયોગ ? અને કેટલી લેશ્યા હોય છે ? તે બાબત ચોથા કર્મગ્રંથના આધારે બરાબર કંઠસ્થ કરવી. તથા કયા કયા ગુણઠાણે કેટલી ઉદયચોવીશી ? કેટલા ઉદયભાંગા ? કેટલાં ઉદયપદ ? અને કેટલાં પદવૃંદ છે ? તે પણ ગાથા ૪૯ થી ૫૫ માં આવ્યા પ્રમાણે બરાબર કંઠસ્થ કરવાં. ત્યારબાદ પરસ્પર ગુણાકાર કરવા. તેમાં જે જે અપવાદો હોય છે. તેને ધ્યાનમાં રાખીને તેટલી માત્રા ન્યૂન અથવા અધિક કરવી. ગુણસ્થાનક મિથ્યાત્વે સાસ્વાદને મિત્રે અવિરતે દેશવિરતે પ્રમત્તે અપ્રમત્તે યોગ ઉપયોગ લેશ્યા આહારક અને આહારક મિશ્ર વિના ૧૩|૩ અજ્ઞાન, ૨ દર્શન=પ| ૬ આહારક અને આહારક મિશ્ર વિના ૧૩ ૩ અજ્ઞાન, ૨ દર્શન=પ અને ૩ અજ્ઞાન, ૩ દર્શન=૬ ૪ મનના, ૪ વચનના ઔદા. કાય. વૈક્રિય કાયયોગ કુલ ૧૦ આહારક અને આહારક મિશ્ર વિના ૧૩|૩ જ્ઞાન, ૩ દર્શન=૬ |૩ જ્ઞાન, ૩ દર્શન=૬ ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાય. વૈક્રિય અને વૈ. મિશ્ર કુલ ૧૧ ઔદારિકમિશ્ર અને કાર્યણ વિના ૧૩ ૪ જ્ઞાન, ૩ દર્શન=૭ તેજો.પદ્મ.શુકલ૩ ૪ મનના, ૪ વચનના ઔ. વૈ. આહારક ૪ જ્ઞાન, ૩ દર્શન=૭ તેજો.પદ્મ.શુકલ કાયયોગ કુલ ૧૧ અપૂર્વકરણે ૪ મનના, ૪ વચનના અને ઔદારિક કાયયોગ કુલ ૯ ૪ જ્ઞાન, ૩ દર્શન=૭ અનિવૃત્ત ૪ મનના, ૪ વચનના અને ઔદારિક કાયયોગ કુલ ૯ સૂક્ષ્મ.સંપરાયે ૪ મનના, ૪ વચનના અને ઔદારિક કાયયોગ કુલ ૯ Jain Education International ૪ જ્ઞાન, ૩ દર્શન ૧૬૭ ૪ જ્ઞાન, ૩ દર્શન ૬ તેજો.પદ્મ.શુકલ૩ For Private & Personal Use Only ૧ શુક્લલેશ્યા = ૭ ૧ શુક્લલેશ્યા ૧૪ ગુણસ્થાનકોમાં પ્રથમ યોગગુણિત ચોવીશી વગેરે (૧) મિથ્યાત્વ ગુણસ્થાનકે ૮ ચોવીશી, ૧૯૨, ઉદયભાંગા, ૬૮ ઉદયપદ અને ૬૮ × ૨૪ = ૧૬૩૨ ઉદયપદવૃંદ છે. તથા આહારકકાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ વિનાના ૧૩ યોગ છે. આ સર્વેને પરસ્પર ગુણવાના છે. પરંતુ તે ૮ ચોવીશીમાં ૪ ચોવીશી અનંતાનુબંધીના ઉદયવાળી છે. અને ૪ ચોવીશી અનંતાનુબંધીના ઉદય વિનાની છે ત્યાં અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીશીમાં તેરે તેર યોગ હોઈ શકે છે. પરંતુ અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશીમાં = ૭ ૧ શુક્લલેશ્યા www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy