SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ एगादहिगे भूओ, एगाईऊणगम्मि अप्पतरो । तम्मत्तो वट्ठियओ, पढमे समये अवत्तव्वो ॥ २३ ॥ ગાથા : ૨૨-૨૩ (मूलप्रकृतीनामष्टसप्तषडेकबन्धेषु त्रयो भूयस्काराः । अल्पतरास्त्रयश्चत्वारोऽवस्थिता न त्ववक्तव्यः ॥२२॥ एकाद्यधिके भूयः, एकादिभिरूनेऽल्पतरः । તન્માત્રોઽવસ્થિત:, પ્રથમે સમયેવત્ત્તવ્ય: ર્રૂ ) મૂત્તપવડીળ=મૂલ પ્રકૃતિઓના, ડમત્તછે=આઠ, સાત, છ, અને એકના, સંઘેતુ=બંધસ્થાનકોમાં, ત્તિનિ મૂળરા–ત્રણ ભૂયસ્કાર બંધો થાય છે. અપ્પતા=અલ્પતરબંધો, તિયત્રણ, ચોચાર, પ્રક્રિયા= અવસ્થિતબંધો, ન દુ=પરંતુ થતો નથી, અવત્તવ્યો=અવક્તવ્યબંધ. I॥૨૨॥ ગાદિì=એકાદિ અધિક બંધાયે છતે, ભૂઓ=ભૂયસ્કાર થાય છે, ફૈઝળાંમિ એકાદિ ન્યૂન બંધાયે છતે, અપ્પતરો અલ્પતર, तम्मत्तो समये તેટલો ને તેટલો બંધ, અક્રિયો અવસ્થિતબંધ, પત્નમે પ્રથમ સમયમાં, અવત્તવો અવક્તવ્યબંધ થાય છે. I॥૨૩॥ ગાથાર્થ મૂલ આઠ કર્મોના આઠ, સાત, છ અને એક એમ ચાર પ્રકારના બંધસ્થાનકોમાં ત્રણ ભૂયસ્કારબંધ, ત્રણ અશ્પતરબંધ, ચાર અવસ્થિતબંધ થાય છે, પરંતુ અવક્તવ્યબંધ થતો નથી. ॥ ૨૨ ॥ એક વગેરે અધિક બંધાયે છતે ભૂયસ્કાર, એકાદિ ન્યૂન બંધાયે છતે અલ્પતર, તેટલી જ માત્રાવાળો બંધ થાય ત્યારે અવસ્થિત, અને (સર્વથા બંધવિચ્છેદ કે અબંધ થયા બાદ પુનઃ શરૂ થતા બંધના) પ્રથમ સમયે અવક્તવ્યબંધ થાય છે. ॥ ૨૩ || = = Jain Education International - - - વિવેચન મૂલ કર્મો જ્ઞાનાવરણીય આદિ આઠ છે. તેનાં ચાર બંધસ્થાનકો છે. “એક કાળે એકી સાથે જેટલી પ્રકૃતિઓ બંધાય તેટલી પ્રકૃતિઓનું (તેટલી સંખ્યાનું) એક બંધસ્થાનક કહેવાય છે” ૮૩ = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy