SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ (૧૨) તેઉકાય= અગ્નિ રૂપે શરીર છે જેનું તે અથવા અગ્નિના જીવોનો સમૂહ છે. (૧૩) વાયુકાય= વાયુ રૂપે શરીર છે જેનું તે, અથવા વાયુના જીવોનો જે સમૂહ તે. (૧૪) વનસ્પતિકાય= ઝાડ, પાન, ફૂલ, ફલાદિ વનસ્પતિ રૂપે શરીર છે જેનું તે, અથવા વનસ્પતિજીવોનો જે સમૂહ તે. (૧૫)ત્રસકાય=હાલતા-ચાલતા જે જીવો તે ત્રસ, તેઓનો સમૂહ છે. (૧૬) મનયોગ= કાયયોગ દ્વારા મનોવર્ગણાનાં પુગલો ગ્રહણ કરી મનપણે પરિણાવી વસ્તુતત્ત્વના વિચારમાં પ્રવર્તાવેલાં જે પુદ્ગલ દ્રવ્યો તે મન કહેવાય છે. તેના દ્વારા આત્મપ્રદેશોના વીર્યનો વપરાશ તે મનયોગ. (૧૭) વચનયોગઃ કાયયોગ દ્વારા ભાષા વર્ગણાનાં પુલો ગ્રહણ કરી ભાષાપણે પરિણાવેલાં અને રસનાદિ સ્થાનો દ્વારા છોડાતાં જે પુદ્ગલદ્રવ્યો તે વચન, તેના દ્વારા આત્મપ્રદેશોના વીર્યનો જે વપરાશ તે વચનયોગ. (૧૮) કાયયોગ= ઔદારિકાદિ કાયા દ્વારા આત્મપ્રદેશોના વીર્યનો - જે વપરાશ તે કાયયોગ કહેવાય છે. ત્રણે યોગમાં કરણવીર્યને યોગ કહેવાય છે. આ પ્રમાણે આ ગાથામાં ૬૨માંથી ૧૮ માર્ગણા સમજાવાઈ છે. નવા વેય નરિસ્થિ નપુંસા, વલસા-વોદ-મ-મા-ત્નોમરિ | मइसुयवहिमणकेवल-विभंगमइसुअनाणसागारा ॥११॥ (वेदा नरस्त्रीनपुंसकाः, कषायाः क्रोधमदमायालोभा इति । मतिश्रुतावधिमनः केवल-विभंगमति श्रुताज्ञानानि सागाराणि ॥११॥) શબ્દાર્થવેઢ - વેદો ત્રણ છે. નરસ્થિનપુંસી – પુરુષ-સ્ત્રી. અને નપુસંકવેદ, સાય - ચાર કષાયો, શોદમય - ક્રોધ, માન, માયોપત્તિ-માયા અને લોભ, મસુય - મતિ અને શ્રુત, વરમણવત્ત-અવધિજ્ઞાન, વિમા - વિર્ભાગજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન ! મસુરાણ – મતિ અને શ્રુત અજ્ઞાન, સYIRI - એમ આઠ સાકારોપયોગો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy