SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ પ્રશ્ન-૮ આ ૬૨ માર્ગણાઓ ઉપર આ ગ્રંથમાં કેટલાં તારો કહેવાશે? ઉત્તર - (૧) જીવસ્થાનક, (૨) ગુણસ્થાનક, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) લેશ્યા અને (૬) અલ્પબદુત્વ એમ છ દ્વારા કહેવાશે. . પ્રશ્ન-૯ નરકગતિ, સ્ત્રીવેદ, અણાહારી, ક્ષાયિકસમ્યકત્વ, અને ઔપથમિક સભ્યત્વમાં જીવસ્થાનકાદિ પાંચ દ્વારા સમજાવો. ઉત્તર - જીવ૦ | ગુણ૦ | યોગ | ઉપયોગ | લેગ્યા | નરકગતિ | ૨ | ૪ | ૧૧ ૯ વેદ | ૨ | હ ! ૧૩ | ૧૨ | દુ અણાહારી | ૮ | ૫ | ૧ | ૧૦ | નામ ક્ષાયિક ૨ | ૧૧ ૧૫ | ઔપથમિક | ૨ | ૮ [ ૧૩ પ્રશ્ન-૧૦ પશામિક સમ્યકત્વવાળો જીવ શું શું ન કરે ? ઉત્તર - અનાદિ મિથ્યાત્વી જે પ્રાથમિક પશમિક પામે છે તે જીવો અનંતાનુબંધીનો બંધ, અનંતાનુબંધીનો ઉદય, પરભવાયુષ્યનો બંધ, અને મૃત્યુ આ ચાર કાર્યો કરતા નથી. શ્રેણી સંબંધી ઔપથમિકવાળા પ્રથમનાં ત્રણ કાર્યો તો કરતા નથી. પરંતુ મૃત્યુ પામવાની બાબતમાં મતભેદ છે. ગ્રન્થકારના મતે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે છે અને વૈમાનિકમાં જાય છે. અન્ય આચાર્યોના મતે ઔપથમિકવાળા કાળક્ષયે જ પડે (નીચે ઉતરે, પરંતુ મૃત્યુ ન પામે) અને જે મૃત્યુ પામે તે ક્ષાયિકવાળા જ હોય. પ્રશ્ન-૧૧ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં પથમિક સભ્યત્વ હોય કે ના હોય? ઉત્તર - સપ્તતિકાચૂર્ણિકાર અને પંચસંગ્રહકાર આદિના મતે (તથા ગ્રન્થકારના મતે પણ) ઉપશમશ્રેણીમાં ભવક્ષયે મૃત્યુ પામી ઔપથમિક સમ્યકત્વ સાથે વૈમાનિકમાં જાય છે ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત હોય છે. * પ્રજ - * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy