SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આ પ્રમાણે ચોથા ગુણઠાણે ૯ થી ૧૬ સુધીના તમામ વિકલ્પોના બંધહેતુના ભાંગા ૩,૫૨૮૦ભાંગા થાય છે. હવે પાંચમા ગુણઠાણે બંધહેતુના ભાંગ કહેવાના છે. તેમાં ત્રસકાયની અવિરતિ હોતી નથી. તેથી છકાય વધને બદલે હવે પાંચ કાયવધમાંથી જ કોઈ પણ એક કાયવધ, બે કાયવધ, ત્રણ કાયવધ, ચાર કાયવધ અને પાંચ કાયવધ હોય છે. તેથી કાયાના ભાંગાની સંખ્યા બદલાઈ જાય છે. એક કાયવધ લઇએ ત્યાં વારાફરતી પાંચે કાય ફેરવવાથી ૫, બે કાયવધ લઈએ ત્યાં દ્વિસંયોગી ભાંગા ૧૦, ત્રણ કાયવધ લઈએ ત્યાં પણ ૧૦, ચાર કાયવધ લઇએ ત્યાં ૫, અને પાંચે કાયાનો વધ લઈએ ત્યાં ૧ ભાંગો લેવો. યોગ ૧૧ હોય છે કષાય અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય ન હોવાથી ૮ કષાય તથા ૯ નોકષાય એમ ૧૭ હોય છે. તેથી ચિત્ર આ પ્રમાણે થાય છે. નિબંધહેતુ પાંચમા ગુણઠાણે બંધહેતુના ભાંગા ઇન્દ્રિય કાય કષાય યુગલ વેદ |યોગ | ભય જુગુ અસંયમ વિધ સા - ભાંગા ૮ ૧ ૧]એકકાયવધ લઈએ તો ગુણાકાર ૬૬Oo કુલ ભાંગા FEOO ૯ ]૧ ૧|બે કાય વધ ગુણાકાર ૧ox]૪x ૨૪ ૧૩૨૦૦ એક કાયવધ ૯ ૧ તથા ભય ગુણાકાર [૪૪ ૨૪ ૩િ૪ ૬૬oo એક કાયવધ ૯ ૩૧ તથા જુગુપ્તા ગુણાકાર I૪૪ ૨૪ ૬૬૦ કુલ ભાંગા ૨૬૪૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy