SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ - નિબંધહેતુ નપું.વેદે ન હોય કાય |અવિ ભાંગા IT IS ] છ કાય વધ ૧૬/૧ ભય સાથે ગુણાકાર ૧૩*૩= ૩૯-૧ |xર ૪૪ ૪૧ ૧૫૨૦ ૧૫૨૦ Jછ કાય વધ ૧૬ ૧ જુગુપ્સા સાથે ગુણાકાર ૧૩૪ ૩=|૩૯-૧ | પાંચ કાથ વધ ૧૬ ૧ ભય જુગુપ્સા સાથે ગુણાકાર ૧૩*૩=| ૪૧ ] ૧ ૯૧૨૦ કુલ ભાગ ૧૨૧૬૦ ૧ છ કાય વધ૧૭ | | | ગુણાકાર- || ૧૩|૩= |૩૯-૧ ભય જુગુપ્સા સાથે | |\ | ૪૨ |૪૧ ૫ ]«૧ | ૪૧ ૧૫૨૦ આ પ્રમાણે સાસ્વાદન ગુણઠાણે ૧૦ બંધહેતુથી ૧૭ બંધહેતુ સુધીના કુલ બંધહેતુના ભાંગા ૩,૮૩૦૪૦ થાય છે. હવે ત્રીજા મિશ્રગુણઠાણે બંધહેતુના એક જીવ આશ્રયી ભાંગા કહીએ છીએ. ત્યાં ૬ ઇન્દ્રિયનો અસંયમ, ૬ કાયનો વધ, અનંતાનુબંધી વિના ૧૨ કષાય, ૯ નોકષાય અને ૧૦ યોગ. (ચાર મનના, ચાર વચનના, ઔદારિક કાયયોગ અને વૈક્રિય કાયયોગ) એમ ૪૩ બંધહેતુ છે. અહીં કાયનો વધ, ભય અને જુગુપ્સા વારાફરતી પૂર્વગુણઠાણાની જેમ બદલવાની હોય છે. જેથી ૯ થી ૧૬ સુધીના વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે મિશ્રગુણઠાણે બંધહેતુના ભાંગા અવિકાય કષાયયુગલ) વેદ | યોગ | ભયT નિ. બંધહેતુ લ રતિ પ્તા ભાંગા એક કાયવધ ૯ ગુણાકાર ૭૨૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy