SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ (૨) અહીં અનંતાનુબંધી કષાયનો ઉદય અવશ્ય હોય જ છે. એટલે વિકલ્પ ન કરવો. (૩) કાયવધ ૧ પણ હોય, ૨ પણ હોય, ૩ પણ હોય, ૪ પણ હોય. ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. તથા યુગલ અને વેદ પણ પૂર્વની જેમ લેવા. ભય જુગુપ્સા- હોય અથવા ન પણ હોય. તે પૂર્વની જેમ સમજવું. (૪) બીજા ગુણસ્થાનકે યોગ ૧૩ હોય છે. પરંતુ નપુંસકવેદમાં વૈક્રિયમિશ્રયોગ સંભવતો નથી. કારણકે વૈક્રિયમિશ્ર કાયયોગ દેવ-નારકીમાં અપર્યાપ્તાવસ્થામાં જ છે. ત્યાં દેવોમાં તત્ત્વાર્થ સૂત્ર-ર થી નપુંસકવેદ હોતો નથી. અને નારકીમાં નપુંસકવેદ છે. પરંતુ ત્યાં સાસ્વાદને લઈને જીવ જતો નથી. કારણકે બીજા કર્મગ્રંથમાં ઉદયાધિકારમાં બીજા ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય વારેલો છે. તેથી બારયોગમાં ત્રણે વેદ સંભવે. પરંતુ વૈક્રિયમિશ્રયોગમાં બે જ વેદ સંભવે. (૫) આ ગુણઠાણે વૈક્રિયમિશ્રમાં નપુંસકવેદ નથી તેથી ગુણાકાર કરવો સરળ પડે. એટલા માટે પ્રથમ યોગ, પછી વેદ, પછી યુગલ, પછી કષાય, એમ ઉલટાક્રમે ગુણાકાર કરીશું. તે ચિત્ર આ પ્રમાણે. સાસ્વાદન ગુણસ્થાનકે બંધહેતુનું ચિત્ર નં. બંધહેતુ સંખ્યા યોગ નપુંસક વેદે | વૈમિશ્ર ન હોય! યુગલ કષાય કાય અવિ ભય જુગુ વધ રતિ કુલ ભાંગા એકકાય વધ ૧૦ ગુણાકાર ૩૯-૧. ૪૨ ૪૪ ૪૬ ૪૫ કુલ ભાંગા ૯૧૨૦ ૯૧૨૦ ૪ બે કાય વધ ૧૧ | ૧ | 1 ગુણાકાર ||૧૩૪ ૩= ૩૯-૧ ૮૨૪૪૪ ૨૨૮૦૦ | ૧ | - T૪ ૩૧ I? એક કાય વધ ૧૧| ૧ ભય સાથે ગુણાકાર xx]૪૪ ૬૪ T૫૪ I૧: ૯૧૨૦ ]૧ ૧ એક કાય વધ ૧૧| | | | ૨ ૪ જુગુપ્સા સાથે ગુણાકાર | |૧૩૪ ૩= ૩૯-૧| ૪૨ ૪૪ ૪૬ ૪૫ - ૯૧૨૦ ૪૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy