SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વૈક્રિય રચનાકાલે અને અસત્યામૃષા વચનયોગ બેઇન્દ્રિયાદિ જીવોને જિલ્લા અને ભાષા હોવાથી હોય છે. તે જીવો અસ્પષ્ટ ચૈતન્યવાળા હોવાથી સત્ય-અસત્ય ઇત્યાદિ શેષ વચનયોગ મનયોગ તથા આહારક તે જીવોને તો સંભવતા જ નથી. તથા ઇન્દ્રિયમાર્ગણામાં (જાતિમાર્ગણામાં) બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ વિકસેન્દ્રિયમાં ઉપરોક્ત છ યોગોમાંથી વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ એમ બે યોગ વિના શેષ ચાર યોગ હોય છે. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૦ માર્ગણામાં યોગ કહ્યા. છે ૨૭ कम्मुरलमीस विणु मण, वइ समइय छेय चक्खु मणनाणे। उरलदुगकम्मपढमंतिममणवइ केवलदुगंमि ॥ २८॥ (कार्मणौदारिकमिश्रं विना मनसि वचसि, सामायिकच्छेदचक्षुर्मनोज्ञाने। ૌલારિદિપ્રથમનિમમનોવનનિ (યો:) વર્નાદિi૨૮II) શબ્દાર્થ. . વમુરતનીસ-કાર્પણ અને વેવરલુમનાને ચક્ષુદર્શન અને ઔદારિકમિશ્ર, | મન:પર્યવજ્ઞાનમાં હોય છે. વિક વિના, ૩૨૯ ઔદારિકદ્વિક, મળવ મનયોગ અને H= કાશ્મણકાયયોગ, - વચનયોગમાં પતિ - પહેલા અને છેલ્લા. સમયછેઝ સામાયિક અને મવડું મનયોગ અને વચનયોગ, છેદોપસ્થાપનીયમાં, | વહુ મિત્ર કેવલહિકમાં હોય છે. ગાથાર્થઃ-મનયોગ, વચનયોગ, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, ચક્ષુદર્શન અને મન:પર્યવજ્ઞાન એમ ૬ માર્ગણામાં કાર્પણ કાયયોગ અને ઓ. મિ. કાયયોગ વિના શેષ ૧૩ યોગ હોય છે. તથા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં દારિકઢિક, કાર્મણ, પ્રથમ અને અંતિમ મનયોગ અને વચનયોગ એમ કુલ ૭ યોગો સંભવે છે. જે ૨૮ છે વિવેચન :- મનયોગ આદિ છ માર્ગણામાં કાર્પણ અને ઔદારિકમિશ્ર વિના શેષ તેર યોગો હોય છે. આ બન્ને યોગો જીવને વિગ્રહગતિમાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy