SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ એક નજર....... માનનીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈ લિખિત બન્ધસ્વામિત્વ તામાં તૃતીય કર્મગ્રન્થ શ્રી જૈન સંઘના કરકમલમાં અર્પિત થઈ રહ્યો છે. જે બહુ ગૌરવની વાત છે. પચ્ચીસ ગાથાનો નાનકડો આ ગ્રન્થ હોવા છતાં તેમાં જે ગંભીર અર્થ ભરેલ છે તેથી આ ગ્રન્થનું ઘણું મહત્ત્વ છે. એ ગંભીર અર્થને સરળતાથી સમજાવવા પં. શ્રી ધીરુભાઈએ પોતાની સરલશૈલિમાં સુંદર પ્રયતા કર્યો છે. સંભવિત શંકાસ્થાનો જે બાળ- માનસમાં વ્યવસ્થિત ગોઠવાવાં ખૂબ મુશકેલ છે તેને પણ યથાશક્ય સ્પષ્ટ કરવા સારો શ્રમ લીધો છે. ૬૨ માર્ગણામાં ગ્રંથકારશ્રીએ જેમ બન્ધસ્વામિત્વ દર્શાવ્યું તેમ વિશેષાર્થીઓ માટે તે જ કર માર્ગણાઓમાં ઉદયસ્વામિત્વ તેમજ સત્તાસ્વામિત્વ પણ ટુંકાણમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એકંદરે સ્વાધ્યાય સાથે સ્વ-પરોપકાર બુદ્ધિથી લખાયેલ આ ગ્રન્થ અભ્યાસકવર્ગના જ્ઞાનમાં વૃદ્ધિકારક બને અને પ્રાન્ત આ જ બત્પાદિના સ્વામિત્વને વ્યવસ્થિત સમજી કર્મના બન્ધનમાંથી મુક્ત થવાના પુરુષાર્થને અભ્યાસી આત્માઓ સહજ સાધ્ય બનાવે એજ પ્રાર્થના. અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy