________________
૨
તૃતીય કર્મગ્રંથ ગાથાર્થ- સાતમી નરકના જીવો મિશ્ર અને અવિરતિ ગુણઠાણે અનંતાનુબંધી આદિ ૨૪ વિના અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્ર સહિત 90 પ્રકૃતિઓ બાંધે છે. પર્યાપ્ત તિર્યંચો ઓથે તથા મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ પ્રકૃતિ બાંધે છે. ૮ in
વિવેચન- સાસ્વાદન ગુણસ્થાનકે સાતમી નરકના જીવો જે ૯૧ પ્રકૃતિ બાંધે છે તેમાંથી અનંતાનુબંધી આદિ (૩-૪ ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે) તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ પ્રકૃતિઓ ઓછી કરી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર ઉમેરતાં ૯૧–૨૪ = ૬૭+૩ = ૭૦ પ્રકૃતિઓ ત્રીજા તથા ચોથા ગુણ સ્થાનકે બાંધે છે.
અનંતાનુબંધી આદિ ૨૪ પ્રકૃતિઓ અનંતાનુબંધીના નિમિત્તે બંધાનારી હોવાથી અને ત્રીજે-ચોથે ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી ર૪ બંધાતી નથી તથા ત્રીજા-ચોથા ગુણઠાણે દેવ-નરક અને | તિર્યંચપ્રાયોગ્ય બંધ ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધવી જ પડે છે. માટે બંધમાં ઉમેરાય છે. સાતમી નરકના જીવો મરીને મનુષ્યમાં ન જતા હોવા છતાં આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી કોઇને કોઇ ભવપ્રાયોગ્ય બંધ થતો જ હોવાથી આ ત્રણ ઉમેરી છે. આ પ્રમાણે નરકગતિ માર્ગણાનું બંધસ્વામિત્વ અહીં પૂર્ણ થાય છે.
ચોથી-પાંચમી અને છઠ્ઠી નરકના જીવોના બંધસ્વામિત્વનું યત્ર નિં.ગુણસ્થાનક બંધ જ્ઞાના દર્શનાવિદ | મોહ આયુ નામ ગોત્ર અંતબિંધને અયોગ્ય
| ૧૦૦/૫ | | | ૨૬ | ૨ | | ૨૦ ૧ મિથ્યાત્વે T200 u Te iz zez | | |૨૦
ઓથે
૨ |સાસ્વાદને | ૯૬
પ
]
Jર | ૨૪ | ૨ |૪૭
૨ | પ ] ૨૦+૪=૪૪
| |મિશ્ર
|| 90 |
૭૦
પ
|
૧ |પ
૨૪+૨૬=૫૦
૪ અવિરત
૭૧
૫
૧૯
૧ |પ |પ૦-૧=૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org