SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 'ત્રીજે કમસ્તવ કર્મવાર વિચારીએ તો ત્રીજે ગુણઠાણે મોહનીયકર્મમાં ૪ અનંતાનુબંધી ઓછી થાય છે અને ૧ મિશ્રમોહનીય ઉમેરાય છે. બાકીની સ્થાવર-એકેન્દ્રિય-વિકલેન્દ્રિયત્રિક અને ત્રણ આનુપૂવી એમ ૮ નામકર્મમાંથી જ ઓછી થાય છે. ચોથે ગુણઠાણે મોહનીયમાં ૧ ઓછી થાય છે અને ૧ (સમ્યકત્વમોહનીય) ઉમેરાય છે. જેથી સંખ્યા સરખી જ રહે છે. અને નામકર્મમાં ૪ આનુપૂર્વી ઉમેરાય છે. ગુણસ્થાનક | શના. દર્શ. વિદ. મોહ. આ. નામગોત્ર અં. કુલ | | ૫ | ૯ | ૨ | ૨૨ | ૪ | પ૧ | ૨ | પ૧૦ | ચોથે | ૫ | ૯ | ર | ૨૨ | ૪ | પપ | ૨ | ૫૧૦૪ ચોથા ગુણસ્થાનકના અંતે બીજા પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય વિચ્છેદ થાય છે. કારણ કે આ બીજો કષાય દેશવિરતિનો ઘાતક છે. તેથી આ કષાયનો ઉદય હોય ત્યાં દેશવિરતિ ન આવે, અને દેશવિરતિ આવે ત્યારે આ કષાયનો ઉદય ન હોય. માટે ચારકષાય ઓછા કરવા. તથા / ૧પો. मणुतिरिणुपुव्वि विउवट्ठ, दुहग अणाइजदुग सतरछेओ । सगसीइ देसि तिरिगइ, आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ (मनुज-तिर्यगानुपूर्वी-वैक्रियाष्टकं, दुर्भगं, अनादेयद्विकं सप्तदशच्छेदः । सप्ताशीतिर्देशे तिर्यग्गत्यायुर्नीचोद्योततृतीयकषायाः) શબ્દાર્થ= મજુતિરિણુપુત્રિ = મનુષ્ય-તિર્યંચની આનુપૂર્વી, વિડવ = વૈક્રિય અષ્ટક, ટુરા = દૌર્ભાગ્ય, ગાડું નવું = અનાદેઢિક, અતિરે છેમો = એમ ૧૭ પ્રકૃતિઓનો છેદ થાય છે, સાક્ષીરું = સત્યાશી પ્રકૃતિઓ, રેસ = દેશવિરતિ ગુણઠાણે તિરા બોર્ડ = તિર્યંચગતિ અને તિર્યંચ આયુષ્ય, નિરજનોએ = નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ, તિલીયા = ત્રીજો કષાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy