SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ E-666 ( ૮ ) 8888 શેનુ' દાસપણ' અનેક ભવામાં કર્યુ તે સંપત્તિ મળી પરંતુ પ્રભુનું પરમપદને આપે છે તેમ માની આજ્ઞા પગથીયું દાસભાવતું છે “તાર હૈ। તાર દાસપણ ભવે ભવના પાપા દુર કરી શિરસાવા કરી આનંદ માને છે સાતમું પ્રભુ મુજ સેવક ભણી. (૮) મૈત્રિભાવ ૢ ભગવાનને ભ્રમત બનેને “કૃષભ જિષ્ણુંદ શું પ્રીતડી, કિમ કીજે હા ચતુર વિચાર ?” “બાળપણે આપણુ સસનેહી, પ્યારા રમતા નવ નવે વેશે” આ પ્રકારના રતવા મૈત્રી ભાવના છે. ❤ કૃષ્ણ અને સુદામાને પરસ્પર મૈત્રીભાવ હતા જેથી તેનું દારિદ્ર દૂર થયું હતું. શ્રીકૃષ્ણ અને અર્જુનના મિત્રભાવ સમભાવ હતો. કૌરવપાંડવના યુદ્ધમાં વિજય થયા હતા. પરસ્પર મિત્ર ભાવ બને છે, તેમ પ્રભુ પ્રત્યેના સમભાવ પોતાના જેવા બનાવે છે ભેદભાવ નષ્ટ થાય છે તે આસું પગથીયુ' કિતનુ છે. (૯)આત્મ નિવેદન * સમર્પણ ભાવ છે પચ ઇંદ્રિય-ધર-પુત્ર ધન વગેરે સ બીજા માટે સમપણું કરવાનું છે. મેહમૂર્છાના ત્યાગ કરવાના છે પછી તારૂ કે મારૂ રહેતું નથી. કુમારપાળને હેમચંદ્રાચાર્ય-સ’પ્રતિ એ મજોરી આર્યંરક્ષિતસૂરિ-મૃગાવતીની પ્રભુ પ્રત્યેની ભક્તિ કેવી? વસ્તુપાળ તેજપાળ વગેરેને સમણુ ભાવ વલ'ત ઉદાહરણા છે. તેમને પરમાત્મા સિવાય ક્રાંઇ દેખાતું નથી. સાચા પ્રેમનું લક્ષણ છે અને અન્ય ધૂમ'માં પ્રેમલક્ષણા ભક્તિ જણાવી છે. વિહરમાન ભગવાન સુણી મુજ વિનતી’’–મમગન યે પ્રભુ' તેમજ આત્મ નિવેદન રત્નાકર પચ્ચીસી" વગેરે જેમાં બીજો વિકલ્પ દેખાતા નથી નિખાલસ ભાવનું. આત્મ નિવેદન છે. તે નવમું પગથીયુ છે. HT T પ્રભુ પૂજા કરતાં પહેલાં સાત પ્રકારની શુદ્ધિ અવશ્ય સાચવા. ૭૭====== ❖ મન શુદ્ધિવચન શુદ્ધિ-શરીર શુદ્ધિથી ચિત્તની પ્રસન્નતા રહે છે, માટે પૂજા કરતાં શુદ્ધિ સાચવવી જોઇએ. પૂ. શ્રી આન`દઘનજી મહારાજ કહે છેઃ ચિત્ત પ્રસન્ન હૈ પૂજન ફળ કહ્યુ. ૨ કચ્છના Jain Education International પૂજા અખંડિત એહ. અ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001083
Book TitleAshtaprakari Devpoojan Pustika 5
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy