SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૨૧ તેઓ ભટ્ટારક બન્યા તે પહેલાંના શિષ્યા મુનિ દશનવિજય, મુનિ વૃદ્ધિવિજય વગેરે વિજયપદ્મથી ઓળખાતા હતા. આથી અનુમાન થાય છે કે “ રત્નશાખાના મુનિએમાં સાધારણ રીતે વિજય શબ્દ રહેતા હાય અને માત્ર ભટ્ટારકને જ રત્ન શબ્દ જોડાતા હાય. ” ભટ્ટા॰ દાનરત્નસૂરિની પાર્ટ (૬૩) ૫′૦ કીર્તિ રત્ન બેઠા હતા. ૫૦ જ્ઞાનરત્ન પણુ ભટ્ટા॰ દાનરત્નસૂરિના શિષ્ય હતા. તેઓ ઉપાધ્યાય પદસ્થ હતા. (– જુએ પટ્ટાવલી ખીજી પટ્ટ ૬૪ મી ) ૫૦ વૃદ્ધિવિજયે અઢાર નાતરાની સજ્ઝાય ’ રચેલી છે. (૬૩) ભટ્ટા૦ કીર્તિ રત્નસૂરિ, (૬૪) ભટ્ટા॰ મુક્તિરત્નસૂરિ (૬૫) ભટ્ટા॰ પુણ્યાયરત્નસૂરિ, (૬૬) ભટ્ટા૦ અમૃતરત્નસૂરિ, (૬૭) ભટ્ટા૦ ચંદ્રોયરત્નસૂરિ. (૬૮) ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ – આ સુમતિરત્નસૂરિના ભાઈ મુનિ ગગવિજય હતા. તેઓ સ. ૧૭૭૨ના શ્રા॰ સુ૦૪ ના દિવસે વ માનપુર ( વઢવાણ )માં હતા. 6 ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ તથા ૫* માણિકચરત્નગણી વગેરે સં૦ ૧૭૮૦માં ‘વજીરપુર ’માં ચાતુર્માસ હતા. તેમજ ૫૦ હસ્તિરત્નગણીના શિષ્ય પ′૦ અમવિજયે સ૦ ૧૭૮૦માં ખેડામાં ચાતુર્માસ કર્યું" હતું. ખેડાના જન સ`ઘે ખેડામાં ‘સુમતિરત્ન લાઈબ્રેરી’ બનાવી છે, જે સારી રીતે ચાલ્યા કરે છે. (૬૯) ભટ્ટા॰ ભાગ્યરત્નસૂરિ – તે હતા. તેમના સ્વર્ગવાસ ખેડામાં થયા હતા. Jain Education International તપારત્નશાખાના ભટ્ટારક ( - પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણી પૃ૦ ૨૪૯) નોંધ – તપારનશાખાની પરંપરાના ભટ્ટા......ના શિષ્ય ૫૦ ઋદ્વિરત્નગણી અને ૫૦ રૂપરત્નગણીના શિષ્ય પ૦ જિતેન્દ્રરત્નગણી સ’૦ ૧૮૭૭ના ચૈ૦ ૧૦ ૩ ના રોજ વિદ્યમાન હતા. તેમણે ૫૦ ટ્વીવિજયની પટ્ટાવલીમાં પેાતાની સમ્મતિના હસ્તાક્ષર આપ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy