SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સત્યવિજય ગણિવર આ સમયે તપાગચ્છની વિવિધ પટ્ટાવલીએ રચાઈ. જૈન ગ્રંથભડાર ખાસમુ ] જૂનાગઢના શા પાસવીર પેારવાડે ભટ્ટા॰ વિજયપ્રભસૂરિના ઉપદેશથી સ૦ ૧૭૧૧ના પાષ વિદ ૧૦ના રાજ જૂનાગઢમાં આગમાના જૈન ગ્રંથભડાર બનાવ્યા. (– શ્રી. પ્રશસ્તિસંગ્રહ ભાર, પ્ર૦ નં ૮૬૦) ― વિશેષ ઘટનાઓ – ( પાંચમુ' નામ ) – ---- [ ૩૭૩ સ૦ ૧૯૧૧ના વૈ॰ સુ૦ ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ૫૦ સત્યવિજયગણીથી તપાગચ્છની સ‘વેગીશાખા નીકળી. આથી તપાગચ્છનું પાંચમું નામ ‘ સંવેગી ’ પડયુ. ’ - શાખાઓ — સ’૧૭૧૦ના વૈ॰ સુ॰ ૧૦ને શુક્રવારે ગંધારમાં ભ॰ વિજયદેવસૂરિએ ભટ્ટા॰ વિજયપ્રભસૂરિને આચાય બનાવ્યા ને સ. ૧૯૧૨ના માગશર મહિનામાં અમદાવાદમાં ગચ્છનાયક બનાવી ભટ્ટારક બનાવ્યા. તેમની પર પરા ‘ શ્રપૂજ ' તરીકે પ્રસિદ્ધિ પામી. સં૦ ૧૯૧૨ થી તપાગચ્છમાં નવમી તિશાખા નીકળી. સં૦ ૧૭૪૯માં સાંડેર ગામમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિથી તપાગચ્છમાં દશમી ‘વિમલ શાખા નીકળી. આ અરસામાં લાંકામતના ભટ્ટા૰ મેઘરાજ ( સ્વ. સ′૦ ૧૭૨૫ )ના શિષ્ય ઋષિ આણુદે પેાતાના શિષ્ય યતિ તિલકને શ્રીપૂજ બનાવી ખભાતની લેાંકાગચ્છની ગાદીએ શ્રીપૂજ તરીકે સ્થાપન કર્યાં. આ ગાદીમાં માત્ર ૧૮ તિએ જ હતા તેથી આ શાખાનું નામ ‘ અઢારિયા’ પડયું હતું. Jain Education International ખરતરગચ્છના ભટ્ટા॰ જિનચંદ્રસૂરિના ઉપા॰ સુમન મેરુગણીના શિષ્ય તિ માનજી બિકાનેરવાળાએ સં. ૧૭૪૫ના વૈ॰ સુ૦ પના રાજ લાહેારમાં વૈદ્યકના વિવના ” નામે ગ્રંથ રચ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy