SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨] જૈન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ સિંહ રાઠેડે (મૃત્યુ સં. ૧૮૫૦) સં. ૧૮૨૦માં મારવાડને દીવાન બનાવ્યા, જાગીર આપી અને મુસાહબ બનાવી “રાવ” પણ બનાવ્યા. ૩૨. જ્ઞાનમલ મુહણાત – તે જોધપુરના રાજા વિજયસિંહ, ભીમસિંહ અને માનસિંહને ઉચ્ચ પદાધિકારી હતો. માનસિંહને પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર હતો. ૩૩. નવલમલ મુહણાત– તે રાવ માનસિંહનો માનીતો હતો. તેણે સં. ૧૮૬૧માં સિરોહીના રાવ વરરાવને જીતવા મોકલ્યા હતો. નેણસી મુણેતના વંશજો હાલ કિસનગઢ, જોધપુર અને માળવના મૂલથાણુમાં મેટી સંખ્યામાં છે, જે ત્યાં જાગીરદારો તથા રાજમાન્ય અધિકારીઓ છે. ઓશવાલનાં વિવિધ ગાત્રો અને શાખાઓ – ૧ માલાણી ૧૨ લાંગા ૨૩ છડિયા ૨ (ચૌહાણ) ૧૩ રામસેની ૨૪ સામડા ૩ નીલખા ૧૪ ઝામડ ૨૫ શ્રીશ્રીમાલ ૪ ભૂતેડિયા ૧૫ ઝબક ૨૬ દૂધડ ૫ પીપાડા ૧૬ છજલાણી ૨૭ સૂરિયા ૬ સિસોદિયા ૧૭ છડાણી ૨૮ મિહા ૭ હીરણ ૧૮ હીરાઉ ર૯ જેધડ ૮ ગેગડ ૧૯ કેલાણ ૩૦ નક્ષત્ર ૯ રૂવાલ ૨. ગેખરુ ૩ નહાર ૧૦ વેગણું ૨. ચૌધરી ૩૨ પડિહાર ૧૧ હીંગડ ૨૨ રાજવહારા ૩૩ ઝડિયા (- ક્ષેત્ર માઇ રાઠેડને “એ શવાલનો ઈતિહાસ' પૃ. ૧૬૯, ૧૭૦. વધુ માટે જુઓ પ્રક. ૪, ૫૦ ૫૯) મુહણેત વંશ – શત્રુંજય તીર્થમાં વિમલવસહીમાં પહેલી ટ્રકમાં મુહeતગોત્રના એશવાલેએ ઘણાં જિનાલય બનાવ્યાં છે તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibres-org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy