SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ભાષામાં ગોઠવી “હીર પ્રશ્ન” તથા “સેનપ્રશ્ન” ગ્રંથ તૈયાર કર્યો હોય. આ. વિજયસેનસૂરિએ પોતાના મુનિવરો અને ગૃહસ્થોએ જે જે પ્રશ્નો પૂછયા તે સૌના શાસ, તર્ક અને પરંપરાના આધારે ઉત્તરો આપ્યા હતા. આ પ્રશ્નોત્તરોના સંગ્રહનું નામ છે “સેનપ્રશ્ન”. જગદગુરુ આ. વિજયહીરસૂરિના હરતદીક્ષિત શિષ્ય અને મહે૦ કલ્યાણુવિજયગણીના દીક્ષા શિષ્ય પં. શુભવિજયગણીએ સં. ૧૬૭૩ થી સં૦ ૧૬૭૫ના ગાળામાં ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞાથી “સેન પ્રશ્નોત્તર રત્નાકર” ગ્રંથ રચ્યો હતો. તેમાં ચાર ઉલ્લાસ છે. પ્રશ્ન કરનારના નામે આ છે – ઉલ્લાસ પહેલ – પ્રશ્નકર્તા પ્રશ્ન પૃષ્ઠ ૧ મહ૦ વિમલહર્ષગણી ૬ ૩ થી ૫ ૨ મુનવજયગણી ૬ ૬ થી ૭ ૩ મહો. કલ્યાણવિજયગણું - ૬ ૮ થી ૧૦ ૪ ઉપાય મેઘવિજ્યગણી ૩ ૧૧ ૫ ઉપર સેમવિજયગણું ૫૮ ૧૨ થી ૩૬ ૬ મહ૦ ભાનચંદ્રગણું ૬ ૩૭ ૭ ઉપા૦ વિવેકહર્ષગણું ૧૮ ૪૪ ૮ ઉપા. વિજયરાજગણી ૩ ૪પ ૯ ઉપાડ ધર્મવિજયગણી ૩ ૪૬ થી ૫૪ વગેરે ૧૩૬ પ્રશ્નો છે. ઉલ્લાસ બીજે – ૧ પંડિત આનંદવિજ્યગણું ૪૨ ૭૩ ૨ રવિસાગરગણું ૪ ૭૬ ૩ વૃદ્ધ પંડિત કમલવિજયગણ ૧ ૭૬ ૪ વૃદ્ધ પંડિત કમલવિજયગણ ૪૮ ૯૧ ૫ પંડિત હાર્ષિગણું ૧૨ ૯૫ ૬ નગર્ષિગણું ૧૧ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy