________________
૨૦૦] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ શેઠ નાનુભાઈને બાબુ નામે પુત્ર હતે.
શેઠ તેજપાલ જહાને ૧ શામળજી, ૨ ગોપાળજી, ૩ પાનાચંદ એમ ત્રણ પુત્રો હતા.
શેઠ શામજનો પુત્ર દિયાલભાઈ સ્વામીનારાણ સંપ્રદાયમાં સાધુ બન્યું. ગોપાળજીને પરિવાર નહતો.
શેઠ પાનાચંદ – તેને ૧ ગુલાબચંદ, ૨ મેહનલાલ, ૩ મગનલાલ એમ ત્રણ પુત્રો થયા.
મગનલાલે મુનિ ચારિત્રવિજયજી (કચ્છી) પાસે દીક્ષા લીધી તે મુનિ દર્શનવિજ્ય (ત્રિપુટી) તરીકે પ્રસિદ્ધ થયા, જે આ ઈતિહાસના મુખ્ય લેખક છે. શ્રી. રાણપુરી નગરશેઠ વંશવૃક્ષ -
શાખે–ચોદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિ-પ્રવર, શાખા-માધ્યડૂની વેદ-યજુર્વેદ, કુલદેવી અંબાજી માતાજી. ૧. વીરચંદ શેડ– સં. ૧૪૭૫માં વસાવેલ રાણપુરના રાણા
ગજી ગોહેલના કારભારી. ૨. વાઘુ શેઠ ૬. આંબા શેઠ ૩. રતનસંગ શેઠ ૭. પંચાણ શેઠ – સં. ૧૯૨૭માં દડ
વામાં નગરશેઠ અને કામદાર બન્યા. ૪. મેઘજી શેઠ ૮. કેશવજી શેઠ પ. પૂંજાશેઠ
૯. માલજી શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org