SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪] જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ નવ લાખ રૂપિયા ખરચ્યા હતા. તેમજ પ્રતિષ્ઠા–ઉત્સવમાં વેતિય (સેનાની વીંટી) વગેરેની પ્રભાવના વગેરેમાં અગિયાર લાખ ખરચ્યા હતા. બાદશાહ જહાંગીરના મૃત્યુ પછી શાહજહાં (સં. ૧૬૮૪ થી ૧૭૧૫ સુધી) દિલ્હીનો બાદશાહ બન્યા. તેણે પોતાના તરફથી અમલ ચલાવવા ગુજરાતમાં તેર સૂબાઓની નિમણુક કરી હતી. આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન પ્રાસાદનાં ખંડેરે આજે સરસપુરની વાયવ્ય દિશામાં વિદ્યમાન છે. સં. ૧૯૭૮માં તેનું શિલા સ્થાપન થયું. સં. ૧૬૮૨ના જેઠ વદિ ૯ ને ગુરુવારે તેની પ્રતિષ્ઠા થઈ, સં. ૧૬૯૭માં તેની પ્રશરિત બની. પ્રશસ્તિ પ્રારંભ શ્લોક प्रसीद वर्धमान ! ससृजतुरतुल शान्तिदासस्य शुभ्र भास्वबी बिपुरे सत्तपगणतरणिः पाव चिन्तामणियः। શ્રીમદ્ gifterગુવતિનૃપશુ તથ પ્રાદિતમ II રૂ સં. ૧૨૯૭ની આ પ્રશસ્તિમાં સ્ત્રીઓનાં નામ (૧)....., (૨) કપૂર, (૩) કુલા, (૪) વાછી. પુત્રો- (૧) મનજી, (૨) રતનજી, (૩) કપૂરચંદ, (૪) લક્ષ્મીચંદ પ્રતિમાલેખ – શેઠ શાંતિદાસે સં. ૧૬૮૨માં ઉપાઠ શ્રી મુક્તિસાગરગણુના હાથે અંજનશલાકા કરાવી તેમાં જિન પ્રતિમાઓ ઉપર ગાદીની નીચે આ પ્રમાણે લેખ છે. – " सवत १६८२ वर्षे ज्ये० व० १ गुरुवासरे अहिमहावाद वास्तव्य - श्री ओसवालज्ञातीय-वृद्धशाखीय [सिसोदिया सा० वाछाभाया बाई गोरदेसुत] (– પ્રક. પપ, પૃ૦ ૫૫૦ ) सा० सहस्रकिरणभायी बाई कुअरीबाह - सौभाग्यदेपुत्रेण युत 15 નડીપ્રમુત્રાપુન [ શ્રી કૃષ્ણાહિતી મerge ત્રसमवाय सघपति ललामतिलकेन] सा० श्री शान्तिदासनाम्ना स्त्र. શ્ર' શ્રી......જિનવિન એ જાતિપ્રતિષકાચાંતિકાવિતw | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy