SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ માટે જુઓ ૫૦ ૨૮૨ દિ. ૨૪ અને ૨૬, ૬૦ ૪ર૧ દિ૪, પૂ. ૪ર૬ દિ૦ ૩ અને ૪, ૫૦ ૪૮૮ દિ ૨ અને ૬૦ ૧૭૮ fટ ૨૨. અન્વયસૂચક અંકના ટિપણી માટે જુઓ ૫૦ ૪૮૦ દિ૦ ૬ અને ૭, પૃ૪૬૨ ૦િ ૪ અને પૂ. ૧૦૨ દ૦ ૧. વિકલ્પસંખ્યાસૂચક અંકોના ટિપ્પણ માટે જુઓ પૃ. ૪૭ દિ. ૨. સમાસૂચક કેના ટિપ્પણ માટે જુઓ g૦ ૧૮૮ ૦ ૭ અને ૬૦ ૨૧? દિ૦ રૂ. વિભક્તિસૂચક અંકે માટે જુઓ પૃ. ૫૬ દિ ૮, ૧૬૨ टि० ६, पृ० ५७१ टि० २, पृ० ५७३ टि० ४, पृ० ४९५ टि० ५ વગેરે. પ્લેકાર્ધપૂરક ટિપ્પણ માટે જુઓ ૬૦ ર દિ ૫. જ્યાં કાર વ્યંજનમાં ભળી જાય છે, ત્યાં તેને સૂચવવા પ્રતિમાં અર્ધચંદ્રાકારને મળતું ચિહ્ન મૂકવામાં આવેલ છે, એ માટે જુઓ વૃ૦ ૪૦૦ દિ૧; અને જ્યાં ઉકાર સંધિમાં ભળી ગયું છે ત્યાં તેને સૂચવવા તે ઉકાર ઉપર અજજુ જેવું સાતડાને મળતું નિશાન મૂકેલું છે, જુઓ ૦ ૪૨૨ f૦ ૬. ક્યાંય પાઠ અશુદ્ધ છે એમ બતાવવા ટિપ્પણ કરેલું છે, જુઓ પૃ. ૫૪ દિ૦ ૬. ક્યાંય વીસાને સૂચવવા માટે અંકે મૂકવામાં આવ્યા છે, જેમકે સન્ત ૨ વ્યાપર. આ અનંત શબ્દ પાસે મૂકેલો ૨ અનંત અનંત વ્યાપાર એમ સૂચવે છે; પણ લિપિ કરનારના ભ્રમથી અનંત પાસેનો ૨ રેફ સમજાય અને તેથી તેણે અનંત વ્યાપાર એમ લખ્યું, જુઓ ૬૦ ૭૦ ૭ દિ. ૪. આ રીતે બીજે બીજે સ્થળે વીસા માટે અંકે મૂકવામાં આવ્યા છે. ( ૮. પ્રતિએની લેખનશૈલી અને અમારી મુદ્રણપદ્ધતિ આગળ જણાવાઈ ચૂક્યું છે કે લહિયાઓ પ્રતિઓમાં કયા ક્યા પ્રકારની અશુદ્ધિઓ કરતા; અહીં એ જણાવવાનું છે કે લહિયાઓએ લેખન-વિભાગ કયે પ્રકારે રાખેલ છે. પડિમાત્રાવાળી લિપિ લખવામાં કેટલેક અંશે સરળ લાગે છે, કેમ કે એમાં માથે માત્રા કરવાનું ઘણું ઓછું આવે છે, અને તેથી જ તે લિપિ સુંદર દેખાય છે. ફક્ત જયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy