SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઓને પરિચય ૨૧ પાતળા લાગે છે. તે બંને ખંડના પ્રત્યેક પાનામાં ૧૫, ૧૫ પંક્તિઓ છે અને પંક્તિદીઠ અક્ષરે પપ થી ૫૮ સુધી છે. આ પ્રતિમાં અનેક સ્થળે હાંસિયામાં કે આજુબાજુ ટિપ્પણે તેમજ પાઠાંતરી આપેલાં છે. તેના માત્ર બીજ ખંડના અંતે સં૦ ૧૬ ૬૭ ના માઘ મહિનાની અજવાળી દશમને રવિવારે આ પ્રત અમદાવાદમાં લખાયેલી છે એવો ઉલ્લેખ છે. એથી એમ લાગે છે કે આ પ્રતિ કઈ વખતે અમદાવાદથી માંડલ ગયેલી હશે અથવા લખાવનારે અમદાવાદમાં લખાવી હશે. ' જે ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે – ' - स्वस्तिश्री संवत १६६७ वर्षे माघमासे शुक्लकृष्णपक्षे दशमी रविवासरे श्री अहम्मदावादमहानगरे लिखितमिदं ॥ शुभं भवतुः ॥ " જ છે કે શ્રીવાસ્થાનમતુ: | જ | શ્રીરતુઃ છે છે જો તે છે કે શ્રી: ૧ . માં પ્રતિનો નંબર ૪૦૦ છે અને તે ઈ. સ. ૧૮૮૦-૮૧ના સંગ્રહમાં સંગ્રહાયેલી છે. તેના પહેલા ખંડનાં માં પ્રતિ પાનાં ૧ થી ૨૨૩ અને બીજા ખાંડનાં પાનાં ૧ થી ૧૯૯ છે. પાનાની લંબાઈ ૧૧ આંગળ અને પહોળાઈ ૫ આંગળ જેટલી છે. બન્ને બાજુ એક એક આંગળ અને ઉપર અને નીચે અર્ધી અર્ધી આંગળ કાગળ કરે છે. પાનાદીઠ પંક્તિઓ ૧૭, ૧૭ અને અક્ષર પંક્તિદીઠ ૫૦ થી ૫૮ છે. આ પ્રતિ સં. ૧૮૩૬ ના પિષ સુદ ૩ અને વાર રવિએ દર્ભાવતી-ડભોઈ ગામમાં લખાયેલી છે એવો ઉલ્લેખ પ્રતિને છેડે છે. એ ઉલ્લેખની છેલ્લી પંક્તિમાં ચોવી એ એક શબ્દ છે. એથી એને લખનાર કદાચ bઈ. ચીલાલ નામે લહિયો હોય અથવા એ શબ્દ માત્ર આશીર્વાદરૂપ મંગળસૂચક પણું હોય છે. જે ઉલ્લેખ છે તે અક્ષરશઃ આ પ્રમાણે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy