________________
સમતિ પ્રકરણ આ દેશના આદ્ય સાહિત્યકાર અને લેખકે સામે જે જે વસ્તુઓ
હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં. એએએ લખવાની તાડપત્ર અને પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંને ઉપગ પહેલે કર્યો. મનપત્ર તદુપરાંત પિતાના લેખ અંશેના ભિન્ન ભિન્ન
" વિભાગ બતાવવા તે તે અંશેને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી કે સૂત્ર વગેરે નામો પણ આપ્યાં; જે વૃક્ષના અંશવિશેષોને જણાવવાને પહેલેથી પ્રસિદ્ધ છે. આ રીતે પુનમ જેલના અને વૃક્ષો વજે બાદ પાછું નામ સુતી એ વાત ભૂલી શકાય તેમ નથી. લખવાના વાહન તરીકે તાડપત્રો કે ભેજપત્રો હતાં. અત્યારના સફાઈદાર અને ચમકતા કાગળ કરતાં તે (પાંદડાં) બહુ કાળ સુધી ટકી શકતાં.
ઈ. સ. ની બીજી સદીનાં મનાયેલાં તાડપત્રનાં અને એથી સદીનાં મનાયેલાં ભોજપત્રનાં લિખિત પાનાં આજે પણ ઉપલબ્ધ છે. ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ચડી આવેલા બાદશાહ સિકંદરને
સેનાપતિ નિઆકેસર પિતાના યુદ્ધવૃત્તાંતમાં લખે છે કે, “મારતવાસી ને સૂટી ફૂટીને 110
વાવતા.” આ ઉપરથી આપણે ત્યાં કાગળ બનવાનો પ્રવાત પણ ઘણે જૂન જણાય છે. અહીં બનતા એ કાગળો સારા ટકાઉ હતા.
કાગળો ઉપર લખાયેલાં એવાં પણ પુસ્તકે આજે મળે છે જે આશરે ઈ. સ. પાંચમાર્ક સૈકાનાં કહેવાય છે. પાંદડાં તો સૌથી વધારે ટકાઉ હતાં અને સસ્તાં પણ; એથી જ ગ્રંથે એના પર વિશેષ કરીને લખાતા. આ વાત જેના પર લિપિ લખાય છે તે સાધનની થઈ
कागळ
. ૧. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પાનું ૨ જું, ટિપ્પણ ૩ જુ.
૨. જુઓ ભા. પ્રા. લિ. પાનું ૨ જું, ટિપ્પણું ૨ નું. ૩. જુઓ ભા. પ્રા. લિ. પાનું ૩ જું, ટિપ્પણ ૬ ઇં. ૪. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પાનું ૨ જું, ટિપ્પણ ૪ થું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org