SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ૦ ૩૭ બન્નરીરૂપે વર્તમાન કટપૂતના દિગંબર પણ કૃષ્ણ એ કોયડો કળી લીધો અને તેનું જિનસેનકૃત 'હરિવંશપુરાણ પ્રમાણે સ્તન્યપાન એવી ઉગ્રતાથી કર્યું કે જેને કુપુતના. સર્ગ ૩૫, શ્લો. ૪૨, પૃ. ૩૬ ૭) લીધે તે પૂતના પીડિત થઈ ફાટી પડી અને આવી. અત્યંત યઢ હોવા છતાં એ વૈરિણી મરી ગઈ. વન્તરીએ દીર્ઘતપસ્વી ઉપર ખૂબ ભાગવત, દશમ સ્કન્ધ, જળબિન્દુઓ ખંખેર્યા અને પજવવા અO ૬, શ્લો. ૧૯, પૃ. ૮૧૪. પ્રયત્ન કર્યો. કટપૂતનાના ઉગ્ર પરીષહથી એ તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે છેવટે તે વ્યત્તરી શાન્ત થઈ અને પગમાં પડી, એ તપસ્વીને પૂજી ચાલી ગઈ. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ.૫૮. (૬) દીર્ઘતપસ્વીના ઉગ્ર તપની ઈન્ડે (૬) એક વાર મથુરામાં મત્સકીડાનો કરેલી પ્રશંસા સાંભળી, તે ન સહાતાં, પ્રસંગ યોજી કંસે તરુણ કૃષ્ણને આમંત્રણ એક સંગમ નામનો દેવ પરીક્ષા કરવા આપ્યું અને કુવલયાપીઠ હાથી દ્વારા એનું આવ્યો. તેણે અનેક પરીષહો એ કાસળ કાઢી નાખવાની યોજના કરી, પરંતુ તપસ્વીને આપ્યાં. તેમાં એક વાર તેણે ચકોર કૃષ્ણ એ કંસયોજિત કુવલયાપીડને ઉન્મત્ત હાથી અને હાથણીનું રૂપ ધરી એ મર્દી મારી નાખ્યો. તપસ્વીને દન્તુશળવતી ઊંચે ઉછાળી ભાગવત, દશમ સ્કન્ધ, અ૦૪૩, નીચે પટક્યા. એમાં નિષ્ફળ જતાં તેણે શ્લો. ૧-૨૫, પૃ. ૯૪૭–૯૪૮. ભયાનક વંટોળિયો સર્જી એ તપસ્વીને જ્યાં કોઈ પ્રસંગ આવે છે ત્યાં ઉડાડ્યા. એ પ્રતિકૂળ પરીષહોથી એ આજુબાજુ રહેતી અને વસતી ગોપી તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે એકઠી થઈ જાય છે, રાસ રમે છે અને તે સંગમે અનેક સુંદર સ્ત્રીઓ સર્જી. તેમણે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન દ્વારા રસિક કૃષ્ણ સાથે ક્રીડા કરે છે. એ રસિયો તપસ્વીને ચળાવવા યત્ન કર્યો, પરંતુ પણ એમાં તન્મય થઈ પૂરો ભાગ લે છે જ્યારે એમાં પણ તે ન ફાવ્યો ત્યારે તે અને ભક્ત ગોપીજનોની રસવૃત્તિ વિશેષ છેવટે તપસ્વીને નમ્યો અને ભક્ત થઈ ઉદ્દીપ્ત કરે છે. પૂજન કરી પાછો ચાલતો થયો. ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૩૦, - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ શ્લો. ૧૪૦, પૃ. ૯૦૪-૭. ૧૦, સર્ગ ૪ જો, પૃ. ૬ ૭–૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy