SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૮]... ટીકાના પાઠમાં આવતા ક્ષેત્રમાયામતોરારામાવાળે આ પાઠના બદલે ક્ષેત્રમાયામતોડફુરસંધ્યેયમાઘમાળ પાઠ આપે તો જ થાય છે. પણ ટીકાની કોઈ પણ પ્રતિ આવો સંવાદી પાઠ આપતી નથી. અમારા મંતવ્ય પ્રમાણે આ કંડિકામાં આપેલા ટીકાના પાઠનું મુદ્રણ આ પ્રમાણે કરવું જોઈએ – સૈનસમુધાતનામના નાનાં નાન્યતર ક્ષેત્રમાથાનો દુ(૪)સંરત્યેયમારકના भवति, न त्वसंख्येयभागमानम् । ૬૪. ૨૨૧મા પૃચ્છમાં આવેલાં ૮૯૮અને ૮૯૯, આ બે સૂત્રો પ્રજ્ઞાપના સૂત્રની પ્રાચીન-અર્વાચીન સમગ્ર સૂત્રપ્રતિઓમાં નિરપવાદરૂપે મળે છે અને તેથી જ તુ સિવાયની અદ્યાવધિ પ્રકાશિત થયેલી પ્રજ્ઞાપના સૂત્રની સમગ્ર આવૃત્તિઓમાં આ બે સૂત્રો છે જ. તુ આવૃત્તિમાં આ બે સૂત્રો નથી. આ બે સૂત્રો પૈકીનું ૮૯૮ મું સૂત્ર ૮૭૦ મા સૂત્ર સાથે અક્ષરશ: મળતું હોવાથી ૮૯૮ મા સૂત્રની ઉસ્થાનિકામાં ટીકાકારે આ પ્રમાણે જણાવ્યું છે : સંસ્કૃતિ પ્રામેવ સૂત્ર સૂત્રાન્તરગ્વધનાર્થ મૂયઃ પતિ : આથી ૮૯૮ મા સૂત્રની મૌલિકતા એવં ઉપયોગિતા સહજસિદ્ધ થાય જ છે. સુરતના સંપાદકજીને ૮૭૦ મું સુત્ર ફરી ૮૯૮ મા સુત્રરૂપે આવે તે બરાબર નહીં લાગતાં તેમણે તેની મૌલિકતાને તપાસ્યા વિના જ કાઢી નાખ્યું તે તેમનો સંભ્રમ કપી શકાય તેવો છે. ૬૫. ૨૯૬-૯૭ મા પૃચ્છમાં આવેલા ૧૨૩૭ મા સૂત્રમાંથી અનેક સુત્રપદો સુ આવૃત્તિમાં ઇરાદાપૂર્વક લેવાયાં નથી એમ જણાય છે. પ્રસ્તુત સુત્રપદો આ છે : ૨૯૬ મા પૂછની ૧૫ મી પંક્તિમાં બે વાર આવેલો તથા ૧૮ મી પંક્તિમાં આવેલો વર શબ્દ, ૧૮-૧૯મી પંક્તિમાં આવેલો ગયા રહ્યા પેઢા સીગોવર્સ્ટવિળી ફે િવોરછથg ફૂસી તંગ્ઝિ આ સૂત્રપાઠ, અને ૨૯૭ મા પૃષ્ઠની પહેલી પંક્તિમાં આવેલો આગળગા વસાણાના વાળના વિંગિન્ના હીવળિજ્ઞા આ સૂત્રપાઠ તથા બીજી પંક્તિમાં આવેલું સઢિચંદ્રિયવ્હાળિજ્ઞા આ સૂત્રપદ. અહીં કોઈ પણ સમજદાર વાચક સહજ સમજી શકે તેમ છે કે પ્રાચીન-અર્વાચીન સમગ્ર સૂત્રપ્રતિઓમાં નિરપવાદરૂપે મળતાં તેમ જ મુરામે સિવાયની સમગ્ર આવૃત્તિઓમાં સ્વીકારાયેલાં ઉપરનાં (૧૨૩૭ મા સૂત્રનાં) સૂત્રપદો દૃષ્ટિદોષ (પ્રફવાચન સંબંધિત) કે અનવધાનથી નહીં પણ પોતાને ઇષ્ટ પાઠ રજ કરવાની બુદ્ધિથી જ સુ આવૃત્તિમાં લેવાયાં નથી. ૬૬. સૂત્ર ૯૭૨, ગા. ૨૦૩માં જણાવેલાં અદ્દા ચ મ ય મળી યદુવાળે તે ળિય વતા ય આ સાત દ્વારોના બદલે ૩ આવૃત્તિમાં કુપાળ ના બદલે કુદ્ર અને પાને બે ધારો હોવાથી આઠ દ્વાર મળે છે. આવો આઠ દ્વારવાળો પાઠ પણ અનેક હસ્તલિખિત પ્રત્યંતરોમાં મળે છે. અહીં પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓમાં મળતો સદુપાળે પાઠ પ્રામાણિક હોવાથી અમે સ્વીકાર્યો છે. કેવળ પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ આપે છે એટલા જ કારણથી અમે આ પાઠને પ્રાધાન્ય આપ્યું છે તેમ પણ નથી; તદન્વયે વધુ સ્પષ્ટીકરણ કરીએ છીએઆગળ ૯૯૯મા સૂત્રમાં પ્રસ્તુત દ્વારોનું નિરૂપણ છે. ત્યાં મારા દ્વારની વ્યાખ્યા કર્યા પછી મતિ દ્વારથી વણા દ્વાર સુધીનાં દ્વારો માટે આચાર્ય શ્રી મલયગિરિજીની ટીકામાં gવમસિ-વ્યાદ્ધિવિષયાખ્ય િવદ્ સૂત્રાળ માવનીયાનિ આવી સ્પષ્ટ વ્યાખ્યા છે. આથી આ સંદર્ભમાં, ૩છુપાળ દ્વાર જ મૌલિક અને પ્રમાણિત છે; તેના બદલે ફુદ્ધ વાળે એમ બે દ્વાર કરીએ તો ટીકાકારે જણાવેલાં ટૂ સૂત્રાઉન = છ સૂત્રના બદલે સાત સૂત્ર થઈ જાય. પ્રસ્તુત દ્વારગાથામાં આવેલા ૩યુવા શબ્દની વ્યાખ્યા, ટીકાની પ્રાચીન-અર્વાચીન સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં પડી ગઈ છે. જો કે સમિતિ તરફથી પ્રકાશિત થયેલી ટીકાની આવૃત્તિમાં યદુવાળના બદલે તેના મૂળ પાઠમાં સ્વીકારેલા દુદ્ધ અને વાળે આ બે પદની વ્યાખ્યા છાપી છે, પણ તે ટીકાનો મૌલિક પાઠ નથી, પણ કોઈક વિદ્વાને તે સ્વયં બનાવીને ઉમેરેલો છે, એ તો ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy