SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૮૦]... છે. અર્થાત્ અવગાહ-અધિકારને જણાવતો સૂત્રપાઠ પડી ગયો છે. પ્રસ્તુત પાઠની ટીકા આ પ્રમાણે છે—જાવાઃ પ્રવેશપ્રસવાધિકાર:, દ્વાશોડવાધિકાર: (ટીકા, પત્ર ૩૫૮, પૃષ્ટિ ૧). આથી ઉપર જણાવેલી ત્રણ પ્રતિઓએ અગિયારમા અને બારમા અધિકાર માટે જે વેલાવાદ પાઠ આપ્યો છે તેને શુદ્ધ અને પ્રામાણિક પાઠે કહી શકાય. આગળ ૧૨૪૪ મા સૂત્રના (પૃ૦ ૨૯૯) હેમાળ મંતે વસોળાદા આ પાામાં મોઢ શબ્દ આવે છે તેના આધારે કોઇ સૂત્રપ્રતિમાં સોનાાઢ શબ્દ લખાયો હોય તેવી પ્રતિના આધારે કે સ્વયં સંગતિ વિચારીને ન આવૃત્તિમાં વેશોદ પાર્ટ સ્વીકારાયો હોય તેમ લાગે છે. વ તથા x આવૃત્તિમાં પ્રસ્તુત પાઠેના સ્થાનમાં અનુક્રમે વેસોગાદ અને વલેનોવાદ આવો પાડે છે. મ, શિ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત સ્થાનમાં સમિતિની આવૃત્તિનું અનુકરણ થયું છે. ૨૬. ૧૨૨૮ મા સૂત્રમાં આવેલા તંત્રવ્ઝિારિયા રૂ વા (પૃ૦ ૨૯૪, ૫૦ ૨) આ પાઠના બદલે સ આવૃત્તિમાં તથા તદનુસારે મેં, ચિ અને સુ આવૃત્તિમાં પણ તંદ્રષ્ઠિવાડિયાણ્ ક્ વા પાઠ છે. આ પાઠમાં કાર વધારાનો અને નિરર્થક જ છે. ૫ તથા એઁ આવૃત્તિમાં આ સ્થાને અનુક્રમે આવો અશુદ્ધ પાઠ છે—તૅનચ્છિત્રા વિજ્ઞાા અને તંત્રવિા વિજ્ઞાતિયા, ૨૭. ૧૨૩૦ મા સૂત્રમાં આવેલો નિવારવુ મુમે ૬ વા (પૃ૦ ૨૯૪) આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ૬ તથા મ આવૃત્તિમાં પણ આવો જ પાઠ છે. અહીં સ તથા તદનુસારે મ, શિ અને સુ આવૃત્તિમાં ળિયારવુસુમે રૂ વા પાઠ છે. આ પાઠ કોઈ પણ સૂત્રપ્રતિ આપતી નથી. સમિતિ દ્વારા પ્રકાશિત થયેલી ટીકામાં કન્નિયારવુસુમે હૈં ના આવું પ્રતીક છે તેના આધારે સ આવૃત્તિમાં ળિયા યુસુમેક્વા પાઠ આવ્યો હોય તેમ લાગે છે. કદાચ તેવી કોઈ મૂળ સૂત્રની પ્રતિ મળી પણ હોય, તોપણ સમિતિના પાને પ્રમાણિત ન કહી શકાય, કારણ કે ટીકાની ખંભાતના ભંડારની તાડપત્રીય પ્રતિમાં ળિયારવુસુમે દૂ વા આવું સમગ્ર સૂત્રપ્રતિઓને સંવાદિ પ્રતીક મળે છે. ૨૮. ૧૨૩૧મા સૂત્રમાં આવેલો સિંતુવાદ્દવરમજીદ્દામે આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ( અને મ આવૃત્તિમાં પણ અહીં આવો જ પાડે છે. આ સ્થાનમાં સ આવૃત્તિમાં અને તદનુસારે મ, શિ તથા ૩ આવૃત્તિમાં પણ સિંહુવા મહામે પાઠ છે. અર્થાત્ અમે સ્વીકારેલા પાઠમાંનો વર શબ્દ તેમાં નથી. ટીકામાં પ્રસ્તુત સૂત્રમાં આવેલા સાજિવિકારી પદથી સેવંષુનીવર્ સુધીનાં પદોની સંક્ષિપ્ત વ્યાખ્યા આ પ્રમાણે છે—શાહિપિટ્ટરાશિ-યુટનપુષ્પરાશિ-સિન્ધુવા માલ્યામ-શ્વેતાશોશ્વેતવળવી-શ્વેતવન્તુનીવાઃ વ્રતીતાઃ। અહીં ટીકાની કોઈ પણ પ્રતિમાં સિલુવારવમાલ્યરામ આવો મૂળ સૂત્રપદને અનુસરતો પાઠ મળતો નથી, પણ આનો અર્થ એ નથી કે સામાન્ય રીતે બધીય સૂત્રપ્રતિઓમાં મળતો વર્ શબ્દ મૂળ વાચનામાંથી દૂર કરવો. ટીકામાં વર શબ્દ નથી તેનું સમાધાન એ રીતે થઈ શકે : ૨ સિન્ડ્રુવારના અંતમાં રહેલો ૬ અને વર્ શબ્દનો ૬, આ એ ર્કારે લેખકને ચુકાવી દીધો હોય, અર્થાત્ વર્ શબ્દ પડી ગયો હોય. આમ સ્વીકારીએ તો ટીકાનો પાઠ આ રીતે જાણવો જોઈ એ—કિમ્બુવા[વ]નાલ્વવામ. ૨. મૂળસૂત્રનાં છ પદોનો નામોલ્લેખ કરતું સામાસિક વાક્ય છે, તેથી સુપરિચિત વ શબ્દને આ વાક્યમાં લેવાની આવશ્યકતા ટીકાકારને ન ૮. આગમોદયસમિતિ તરફથી પ્રકાશિત થયેલી આવૃત્તિમાં આ ટીકાપાઠના પ્રારંભનો પાઠ આ પ્રમાણે છે— ાવરોડપ્રવેશ: પ્રદેરાત્ર પાધિાર:. અહીં ઉપર જણાવેલો પાઢ ટીકાની જેસલમેર અને ખંભાતના ભંડારની તાડપત્રીય પ્રતિઓએ આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy