SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૧૭૯]. ૨૧. ૯૨૨ મા સૂત્રમાં આવેલો વાનમંતરા ના રૂપા રાઢિયા મારા જ (પૃ. ૨૨૮, પં. ૮)– આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે, એવું અદ્યાવધિ પ્રકાશિત થયેલી બધીય આવૃત્તિઓમાં પણ આ પ્રમાણે જ આ સૂત્રપાઠ છે. આ પાઠમાં વાવ્યંતર દેવોના દારિક અને આહારક શરીરના સંબંધમાં નારકો પ્રમાણે જાણી લેવાની ભલામણ કરી છે. હવે વાનગૅતર દેવ સંબંધી આ જ સૂત્રમાં આગળ આવતા તેયા-ક્રયા (પૃ૨૨૮, ૫૦ ૧૧) આ સૂત્રપાઠના પહેલાં તે આત્તિમાં ગઠ્ઠાવાલરી ના મસુરjમારાઇi (અર્થાત્ વાનવ્યંતરનાં આહારક શરીરોનું વક્તવ્ય અસુરકુમારની પેઠે જાણી લેવું.) આટલો સૂત્રપાઠ વધારે છે. એક જ સૂત્રમાં અને તે પણ ૧૩–૧૪ શબ્દોના જ અંતરે એક જ વક્તવ્યની બે વાર ભલામણ કરવી પડે તે બરાબર નથી, અને તેથી જ છુ ૨ સિવાયની પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રપ્રતિઓમાં અને છે તથા ૩ આવૃત્તિમાં આ વધારાનો સૂત્રપાઠ નથી. મેં અને હું આવૃત્તિમાં અહીં જ આવૃત્તિ જેવો વધારાનો અપ્રમાણિત પાઠ છે. શિ આવૃત્તિમાં આ વધારાનો બિનજરૂરી પાઠ નથી લેવાયો. ૨૨. ૯૮૫ [૭] સૂત્રના પ્રશ્નવાક્યમાં આવેલો યોજાળવદયાણ પાઠ અમને સમગ્ર સૂત્રપ્રતિઓએ આપ્યો છે. આ પ્રશ્નવાજ્યના ઉત્તરવાક્યમાં–જવાબમાં પણ આ બે પદોનું પ્રાધાન્ય છે. આમ છતાં ય આવૃત્તિમાં પ્રસ્તુત પાઠના સ્થાનમાં યોગgrદયાહૂ પાસચાઈ મોriપાસક્રયાઈ આવો પાઠ છે. મ, શિ અને સુ આવૃત્તિમાં આ સ્થાનમાં ઉક્ત એ આવૃત્તિના ખોટા પાઠનું જ અનુકરણ થયું છે. હવે તથા એ આવૃત્તિમાં પ્રસ્તુત પાઠના સ્થાનમાં ગોકળદયાણ રેસક્રયાણ આમ બે પદ અલગ અલગ છે, અર્થાત્ સ આદિની આવૃત્તિમાં જે વધારાનું ત્રીજું પદ છે તે નથી. ૨૩. ૧૧૧૧મા સત્રમાં બંદૂT રિયા આ પાઠ છે. અહીં દરિયા શબ્દને અનુસરીને ટીકામાં સહુથ અર્થ કર્યો છે. આ સ્થાનમાં અમને પ્રત્યંતરોમાં મંડૂp–૩દિતા, સરિતા અને મોદિતા આવા પાઠભેદ મળ્યા છે. ઘ તથા ૩ આવૃત્તિમાં આ સ્થાનમાં મંદૃા ૩ષ્પત્તિ પાઠ છે; જયારે સ આવૃત્તિમાં તથા તેને અનુસરીને મ, શિ અને મુ આવૃત્તિમાં આ સ્થાનમાં કંકૂ વિડિત્તા આવો અશુદ્ધ પાઠ છે. ૨૪. ૧૧૩૧ મા તથા ૧૧૪૫ મા સૂત્રમાં (પૃ૦ ૨૭૫ તથા ૨૭૮) આવેલા સ ચેર પુછા પાઠમાં ૨ અને ૩ ના લિપિદોષનો ખ્યાલ ન આવવાના કારણે તે આવૃત્તિમાં અનુક્રમે પુર્વ સરવે વિ પુછી અને સરવે વિ પુછી આવો ખોટો પાઠ થઈ ગયો છે. ૧૧૪૫ મા સૂત્રમાં અમે સ આવૃત્તિને પાભેદ ટિપ્પણીમાં આપ્યો નથી. અહીં હકીકતમાં સ ચેવે પાઠના બદલે હસ્તલિખિત પ્રતિઓમાં મળેલા ય વ પાઠને ઉતાવળથી શુદ્ધ કરવા જતાં હવે વિ પાઠ બની ગયો લાગે છે. બાકી, રચના અને અર્થની દૃષ્ટિએ આ બે સ્થાનોમાં સ વિ પાઠ ઉપયોગી નથી, કોઈ સૂત્રપ્રતિ આવો પાઠ આપતી પણ નથી. ઘ તથા આ આવૃત્તિમાં પ્રસ્તુત બે સ્થાનના પાઠના સ્થાને અનુક્રમે આ પ્રમાણે પાઠ છે–તો વ પુછા અને સર્વે વ પુછ ! અહીં શિ આવૃત્તિમાં અનુક્રમે ઉર્વ સર્લિ પુછ અને સર્વે વ પુચ્છ આવો પાઠ છે. અહીં સ વ પાઠ બરાબર ન જણાતાં તેને આધાર વિના શુદ્ધ કરવાની કોશિશ પૂરતો જ સવસિં પાઠ બનાવી દેવાયો છે, જે સંગત ન કહેવાય. અસ્તુ મ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત બન્ને સ્થાનમાં ક આવૃત્તિના જેવો જ પાઠ છે. ૨૫. ૧૨૧૮ મા સૂત્રમાં આવતા સાવI(પૃ. ૨૯૧, ૫૦ ૨૬) પાઠના બદલે ૩ આવૃત્તિમાં જેસોre પાઠ છે. અમે ઉપયોગમાં લીધેલી સૂત્રપ્રતિઓ પૈકીની પુરુ, અને પુ રૂ આ ત્રણ પ્રતિઓ સિવાયની શેષ હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત પાઠના સ્થાનમાં ના આટલો જ પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy