SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૭૨] પ્રસ્તુત કંડિકાઓ પિકીની ૮૯, ૯૧, ૯૨, ૯૩ અને ૧૦૩ થી ૧૦૫ સુધીની કંડિકાઓમાં જણાવેલા મૌલિક પાઠ શિલાગમની આવૃત્તિમાં પણ છે, બાકીના આગમોદય સમિતિ પ્રમાણે છે. (રો) ૧૭મી કંડિકામાં જે મૌલિક પ્રામાણિક પાઠ ભણાવ્યો છે તે કુત્તાએ સિવાયની તેના પહેલાંની કોઈ પણ આવૃત્તિમાં નથી તે જણાવ્યું છે. ચર્ચિત આવૃત્તિઓની સંજ્ઞા નીચેની કંડિકાઓમાં પ્રજ્ઞાપના સૂત્રની જે જે મુદ્રિત આવૃત્તિઓની ચર્ચા કરી છે તે આવૃત્તિઓની સંજ્ઞા નીચે મુજબ છે – ઘ કરાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિ. મઃ પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિ. સ ઃ આગમોદય સમિતિની આવૃત્તિ. શિઃ શિલાગમ (આગમરત્નમંજૂષા)ની આવૃત્તિ મઃ મુનિ શ્રી અમોલકઋષિજીની આવૃત્તિ. તુ સુત્તાગમેની આવૃત્તિ. સૂત્રપાઠોનું પર્યાલોચન ૧. ૧૮૮ મા સૂત્રમાં આવેલો ના તાળ મોમેની વાત (૫૦ ૬૫, ૫૧૦) આ પાઠ અમને બધીય સૂત્રપ્રતિઓએ આપ્યો છે, ઉપરાંત જીવાજવાભિગમસૂત્રની ટીકામાં આચાર્ય શ્રી મલયગિરિજીએ પ્રજ્ઞાપના સૂત્રગત આ સમગ્ર વાતવ્યન્તરસુત્ર આપ્યું છે તેમાં પણ પ્રસ્તુત પાઠ અહીં જણાવ્યા પ્રમાણે જ છે. ક આવૃત્તિમાં અને તદનુસાર મ, શિ તથા સુ આવૃત્તિમાં પણ આ પાઠ આ પ્રમાણે છે–સાdi સાઇ મનમોના નાવાયસતકસ્સાઈ; જ્યારે ઘ અને મેં આવૃત્તિમાં અહીં ય આવૃત્તિના પાઠની મતલબનો પાઠ આ પ્રમાણે છે--- ના કાળ મોઝારાवाससयसहस्सा असंखेजाणं. ૨. પ૦૭મા સૂત્રમાં દ્રાવણિg gવવUસીને ત્તિ (પૃ. ૧૫ર, ૫૦ ૧૫) આ સૂત્રપાઠ બધીય પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રપ્રતિઓ આપે છે. આ સ્થાનમાં આવૃત્તિમાં આવો પાઠ છે– તાપસિT નવાં નવાપુરીને ત્તિ | આવો પાઠ કોઈ પણ પ્રતિ આપતી નથી, અને તેની જરૂર પણ નથી. ઘ અને ઝ આવૃત્તિમાં અહીં વEfસણ નવરું ઉદ્દેશીને રિ આવો પાઠ છે, અર્થાત અમે સ્વીકારેલા પાઠમાં વ શબ્દ છે તેના બદલે આ બે આવૃત્તિઓમાં છાવરે શબ્દ છે. સંશોધનશિલીથી ટેવાયેલા વિદ્વાનો અહીં જાણી શકશે કે સાચા જવ શબ્દનું અશુદ્ધ સ્વરૂપ નવરં થયું અને તેમાંથી કેવળ નવ ના બદલે નવરું અને નવ આવા બે શબદો બન્યા. મે, રિશ અને સુ આવૃત્તિમાં અહીં સમિતિના પાઠનું જ અનુકરણ થયું છે. ૩. ૧૧૧૯મા સૂત્રમાં ચતુઃ પુરુષપ્રવિભક્ત ગતિના ચાર પ્રકારો આ પ્રમાણે છે–સમi पद्विता समगं पज्जवहिता १, समगं पट्ठिया विसमं पज्जवढ़िया २, विसमं पहिया समगं पज्जवहिया ३, વિસમ ક્રિયા વિસમ પગવદિયા ૪ (પૃ. ૨૭૨–૭૩). આ પાઠ અમે ઉપયોગમાં લીધેલી બધી જ સૂત્રપ્રતિઓ આપે છે. એ અગ્રીમાં મૂળ વાચના સાથે ટીકા પણ પ્રકાશિત કરેલી છે અને આ સ્થાનની ટીકાનો પાઠ પૂ. પા. આગમોદ્ધારકજીને ખંડિત મલ્યો, તેથી શ્રી આગમોદ્ધારકજીએ આ સ્થાનના ઉક્ત પાઠને આગળપાછળ મૂકી દીધો હોય એમ લાગે છે. આવૃત્તિમાં પ્રસ્તુત પાઠની ટીકા આ પ્રમાણે છે–ત વતુર્વ “સમi qનવદિયા” સ્થાતિના પ્રત્યેક સ્વયમેવ વણ્યતિ (ટીકા, પત્ર ૩૨૯, પૃદ્ધિ ૧-૨). ટીકાના આ પાઠના આધારે તે આવૃત્તિમાં મૂળ પાઠ આ પ્રમાણે છે–સમi qનવદિયા કમ ક્રિયા , મ વ નવક્રિયા વિરમું વદિયા ૨, વિરમં qજ્ઞાકિયા વિસમું વદિયા રે, વિસનં gsઝવદિયા કમ વડિયા ૪ ટીકાની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓમાં આ સ્થાનની વ્યાખ્યામાં ઉપર જણાવેલી મુદ્રિત આવૃત્તિના ટીકાપાઠના બદલે સમગ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy