SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) ૫. બ્રહ્મલોક ૬. લાંતક ૭. મહાશુક્ર ૮. સહસ્રાર ૯. આવત ૧૦. પ્રાણત ૧૧. આરણ ૧૨. અચ્યુત ૧. ચૈવેયક નીચલાના નીચલા ૨. ત્રૈવેયક નીચલાના મધ્યમ ૩. ત્રૈવેયક નીચલાના ઉપલા ૪. ત્રૈવેયક મધ્યમના નીચલા ૫. ત્રૈવેયક મધ્યમના વચલા ૬. ત્રૈવેયક મધ્યમના ઉપલા ૭. ચૈવેયક ઉપલાના નીચલા ૮. ત્રૈવેયક ઉપલાના વચલા ૯. ત્રૈવેયક ઉપલાના ઉપલા (૬) ૧. અનુત્તર વિજયાદિ ૧–૪ ૨. સર્વાર્થસિદ્ધ ...[૭]... Jain Education International જન્ય ૭ પક્ષ ૧૦ પક્ષ ૧૪ પક્ષ ૧૭ પક્ષ ૧૮ પક્ષ ૧૯ પક્ષ 29 ' 13 13 ,, ૨૦ પક્ષ ૨૧ પક્ષ 33 11 "3 "" 23 ,, 13 "" "" " ૨૨ પક્ષ ૨૩ પક્ષ ૨૪ પક્ષ ૨૫ પક્ષ ૨૬ પક્ષ ૨૭ પક્ષ ૨૮ પક્ષ ૨૯ પક્ષ ૩૦ પક્ષ ૩૧ પક્ષ - ૨ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૩ 29 ૩૩ પખવાડિયાં અજધન્ય-અનુત્કૃષ્ટ (૬૯૩-૭૨૪) ઉત્કૃષ્ટ ,, '' For Private & Personal Use Only 33 *, ૧૦ પખવાડિયાં ૧૪ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ २४ ૨૫ در 2 39 33 33 32 "" "" !, આઠમું ‘સંજ્ઞા’ પ૬ : જીવોની સંજ્ઞા પ્રસ્તુતમાં જીવોની સંજ્ઞા એટલે કે જેને લઈ ને તે જીવ છે તે જાણી શકાય છે તે, અર્થાત્ જીવોમાં થતી આહારાદિ પ્રાપ્તિની ક્રિયા એ સંજ્ઞા છે. પ્રારંભના સૂત્રમાં (૭૨૫) દૃશ સંજ્ઞાઓ ગણાવી છે અને તે સંસારી સર્વ જીવોમાં છે, એ પણ તે પછી સ્પષ્ટ કરવામાં આવ્યું છે (૭ર૬–૭૨૯); પરંતુ ત્યાર પછી જે સંજ્ઞા વિષે ચોવીશે દંડકની અપેક્ષાએ વિચાર કર્યો છે, તેમાં (સુત્ર ૭૩૦, ૭૩૨ આદિ) અને સંજ્ઞાસંપન્ન જીવોનો જે અલ્પમહુવ વિચાર કરવામાં આવ્યો છે તેમાં (૭૩૧, ૭૩૩ આદિ) માત્ર પ્રથમની ચાર એટલે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને જ સ્વીકારી છે, તે બતાવી આપે છે કે વસ્તુતઃ પ્રાચીન કાળમાં ચાર સંજ્ઞાઓ જ મનાતી હશે અને પછીથી તેની દશ સંખ્યા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે.—— ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક અને ૧૦. ઓધ. 22 આહારાદિ સંજ્ઞાનો અર્થ નામથી જ સ્પષ્ટ છે. પણ લોક અને ઓધની વ્યાખ્યા જરૂરી બને છે. શબ્દાદિ અર્થનો સામાન્ય બોધ હોવો તે ઓધ સંજ્ઞા છે અને તેમનો વિશેષ અવબોધ તે લોકસના છે–એમ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી છે. પણ અન્ય મતે જે વ્યાખ્યા તેમણે નોંધી છે તે પ્રમાણે વલ્લી આદિનું જે (વગર વિચાર્યે) આરોહણ થાય છે તે ઓધર્સના છે અને भें લોકમાં જે હેય પ્રવૃત્તિ છે તે લોકસંના છે, www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy