SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ૭ માથુરી કડવાશ વધશે. બન્ને સંપ્રદાયોમાં સમજૂતી થાય અને સમજૂતીની વાત આગળ કરીને જેના પક્ષમાં કોર્ટનો ફેંસલો ન હોય, એને ન્યાય મળવો જોઈએ એવી વાત ભારત મહામંડળ જેવી સંસ્થા કરે એ ઉચિત માર્ગ નથી, પરંતુ પોતાને પોતે જ કોઈ એક પક્ષમાં બાંધી લ્યે છે, એમ મને લાગે છે. આથી એનું કર્તવ્ય એ છે કે એ જૈનોને સાચી પૂજાનું મહત્ત્વ સમજાવે અને પ્રબંધના પ્રશ્નને ગૌણ સ્થાન આપે; ત્યારે જ સાચી ધાર્મિકતાનો વિકાસ થઈ શકે. અન્યથા આગળ જઈને એ પણ કહેવું પડશે કે મુસ્લિમોએ હિન્દુ અને જૈન મંદિરોની મસ્જિદો બનાવી છે એ મસ્જિદો પાછી આપે. પણ આપણે અહીં ઉદાર બનીએ છીએ અને લોકશાહી રાજ્ય જો હવાલો આપી લડવાનું પસંદ કરતાં નથી અને અહીં આપણે સમજૂતી અને ન્યાયની વાત કરતાં નથી, તો આપણે અહીં સાચી ધાર્મિકતાનો હવાલો આપી ઉદાર કેમ ન બની શકીએ ? આપણે જાહેર કરીએ કે તીર્થોનો પ્રબંધ ભલે ગમે તેના હાથમાં હોય, અમારી પૂજામાં બાધા પહોંચતી નથી. સાંપ્રદાયિકતાના કદાગ્રહને દૂર કરવાનો આજ માર્ગ છે અને એ અપનાવવો આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only જૈન પ્રકાશ www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy