SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અનેકાંતવાદ ૧૭૧ તેઓ ચાલે છે; પણ જો આપણે તેમના માના અનુભવે! સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને યાગ્ય હશે તે તેના મેળ આપણા મામાં આપણે કરી લઈશું. તે તેથી આપણા માગ પણ સરલ બનશે. આથી ખીજાને સાંભળવામાં અંતે તે આપણે જ ફાયદામાં રહીશું; તે શા માટે તેમને અવકાશ ન આપવા? વળી, આપણે ધર્માંતે। આપણી રગેરગમાં ઊતરી ગયો છે; તે ત્યાંથી ખસી જવાના કાઈ ભય નથી; તેા ખીજાને સાંભળવામાં શું નુકસાન છે? ' રાજાએ તે પેાતાની ઉદારતા બતાવી, પણ ખ્રિસ્તીએ એવી ઉદારતા ખતાવી શકયા નથી. તેઓ જ્યાં જાય છે ત્યાંના ધમનાં દૂષણા શેાધવાનું જ કામ કરે છે. આથી અંતે તેએ વિવિધ ધર્મોવાળી પ્રજાએ સાથે એકરસ થઈ શકતા નથી. ટિએટના રાજાની ઉદારતાના ગેરલાભ ઉઠાવી અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખ્યા ! રામમાં ખ્રિસ્તીઓએ બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યનીહાળી કરી હતી ! મુસલમાને પણ આવુ જ કરે છે. તેમને પણુ કુરાન સિવાય અન્યત્ર ધર્મ દેખાતા જ નથી. જોકે સ્વયં કુરાનમાં તો ધણી જ ઉદારતા બતાવવામાં આવી છે,. પણ મુસલમાનોમાં અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતાના સદંતર અભાવ જ દેખાયા છે; અને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરાધી ધર્માંને નેસ્તનાબૂદ કરવાને તેમણે પ્રયત્ન કર્યાં છે. આથી તેઓ પણ અન્ય ધમીએ સાથે એકરસ થઈ શકયા નથી. કોઈ પણ સાચા ધાર્મિ ક પુરુષ પોતાના માની લીધેલા ધર્મોમાં એકાંત બંધાઈ ન રહેતાં, જ્યાંથી પણ તેને જે કાંઈ સાચું અને યેાગ્ય મળે તેને સ્વીકારતા રહે, તે તે અંતે તે પેાતાના જ ધર્મની પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ કાઈ પણ ધર્માંના ઈતિહાસમાંથી પ્રમાણા સાથે સિદ્ધ કરી શકાય તેમ છે. અને જે ધર્માએ આવી ઉદારતા નથી દેખાડી તે પૃથ્વી પર્ટ ઉપરથી નાબૂદ પણ થઈ ગયા છે અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શકયા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy