SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિંતન આથી ઊલટુ, બૌદ્ધ સંધના ઇતિહાસ તપાસીએ તે જણાશે કે તેમાં પ્રાચીન પિટકામાં પણ ધ્યાનનું જે વિસ્તૃત અનુભવપૂર્ણ વણૅન મળે છે, અને ચિત્તની વૃત્તિઓનું જે વિશ્લેષણ મળે છે, તે અન્યત્ર દુલભ છે, એટલું જ નહિ પણ ઉત્તરાત્તર એ ધ્યાનમાર્ગના વિકાસ ચા રહ્યો છે. એથી બૌદ્ધ સંધના અત્યારના વિસ્તૃત શિથિલાચારમાં પણ અનુભવી ધ્યાનમાર્ગના અગ્રેસરા જોવા મળે છે; એટલુ જ નહિ પણ એ ધ્યાનમાર્ગના એક સ્વતંત્ર સંપ્રદાય પણ બૌદ્ધોમાં ઊભા થયા છે. પણ ધ્યાનમાર્ગના અકાન્તિક આગ્રહ રાખવા જતાં ઔધ માં આચરણની શિથિલતા અને છેવટે તંત્રયાન જેવા વામમાગી સ'પ્રદાયાને વિકાસ થયા, જેને પરિણામે પણ ભારતવષ માંથી ઔધમ લુપ્ત થયેા. ૧૧૪ આ વસ્તુને એક બીજી રીતે પણ વિચાર કરીએ તે। વળી એક નવું જ તથ્ય નજર સામે આવે છે. ભગવાન મહાવીરનેા પ્રયત્ન રાગદ્વેષને વિજય કરવા એ મુખ્ય રૂપે હતા. અને તેનું આનુષંગિક ફળ કેવળજ્ઞાન અથવા પ્રજ્ઞા હતું. આથી તેઓ એવું કાઈ પણ કાય કરવા તૈયાર ન હતા, જેથી રાગ–દ્વેષને પુષ્ટિ મળે. આને પરિણામે તેમણે થ્ર વિહાર અને અનશનના માર્ગ અપનાવ્યા. 'આથી તેમના રાગુઅને દ્વેષ તે વિજિત થયા જ, પણ તેમના પ્રત્તાપ્રક" ભગવાન પાર્શ્વનાથની સમકક્ષ જ રહ્યો. એટલે કે અઢીસેા વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથે દારાનિક વિચારણાને જે પાયા નાખ્યા હતેા એને અનુસરીને જે પેાતાને પરાક્ષ હતું તે તેમણે રાગદ્વેષના વિજય કરીને પ્રત્યક્ષ કર્યું". આથી ભગવાન મહાવીરનું દર્શન · પાર્શ્વથી જુદું પડતું નથી; કારણુ, તેમનું મુખ્ય ધ્યેય રાગદ્વેષને વિજય કરવાનું હતું, ન કે તત્ત્વજ્ઞાનની કાઈ નવી સ્વત ંત્ર ધારા પ્રવર્તાવવાનું. આથી ઊલટુ, બુદ્ધના પ્રયત્ન પ્રજ્ઞાપ્રાપ્તિ માટે હતા. તેમને મન વીતરાગ બનવું આવશ્યક તે। હતું, પણ તેમની ચિંતાના વિષય પૂ Jain Education International For Private & Personal Use Only 4 www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy