________________
[૩૯]
સાર,
જેણે પરપ્રાણી નિજ સંતાપ્યા, સાય તર્યાં નરનારીજી. જીવદયા પાલતાં જાણ્ણા, નિર્મલ ઇન્દ્રિય પંચ”, દી આય તસ રાગ ન આવે, રૂપ ભલું મુષ સચ. છેદન ભેદન તે નવી પામે તે કહીઈ નહી દુષી, ાતે પચે દ્રિય સુષ વિલસે, તે નર સલે સુખીએ. ક્રૂ' સુખીએ સૂષ પામ્યા, દૂં સમા જીવવિચારજી, પહના પાંચમા ગુરુ આધારજી. શ્રી વિજયાનંદ સૂરીશ્વર સમર્યાં, તપગઠાકુર વાચ્છ, હીરપરાધર હાથે દીક્ષા, વિક લાકના તારૂજી. જનમ તણા જે છે ભૂમિચારી, પરણ્યા સયમનારીજી, ક્રોધ માંન માયા નહિ મનમાં, આગમ અ વિચારીજી. તૂઝ ચરણે શિરિ નાંમે કવિતા, તત્ત્વભેદ લહે સારજી, ગુરૂ-આધારે જ્ઞાન લહીને કીધા જીવિચા૨૭. સંવત સાલ ચૈત્યેર્યાં વરષે, આસા પૂર્તિમી ખંભ નયર માહિં નીપાઉ, રચીએ છવિચાર. સઘથી શ્રી મહિરાજ વાંણુ, માગવ’શ વડ વીસેાજી, સમકીત સીલ સદાશ કહીઈ, પૂણ્ય કરે નિસદીસેાજી. પડીકમણું પૂજ પરભાવન પાષધ પરઉપગારીજી, વીવહાર શુદ્ધ ચૂકે નહી ચતુરા શાસ્ત્ર સુ અથ વિચારીજી. ૯૫ મહેરાજના સૂત સંધવી સાંગણુ, વીસલ નગરના વાસીજી, જૈન ધમ માંહિ. તે ધારી, ન કરે વિકથા હાસીજી. વ્રત બાર ભણાવે જઈન રે, જીન પૂજે ત્રણ કાલજી, પરરમણી પરધનથી અલગા, ન દીએ પરતે આલજી. તપજપ કારિયા કહીને ન ચૂકે, મૃષા ન ખેાલે ષાંહિ, ક્રમ યાગે આવ્યા "તેઉહેારા, નગર ત્ર વતી માંહેજી. ઋષભદાસ સંધવી સુત તેહની, જૈન ધર્માંના રાગીજી, જાણુ હુઆ મુનિવર મહિમાયે, કરે કવિત બુદ્ધિ જાગીજી ૯૯ સકલ મુનીશ્વરને શિર નાંમી, પ્રણમી કવિતા-પાયજી, અરિહંતદેવ ભણે આરાધી, સમરી બ્રહ્મસૂતાયછે. જીવવિચાર મેં કર્યાં, વિવેકે પહેાતી મનની આસજી, ભણુતાં ગુણુતાં ગાજૂ, હÙઇ અતિઉલાસજી,
હૃદ
૯૮
સત્તરમી સદી
Jain Education International
For Private & Personal Use Only
ઋષભદાસ
૮૬
८७
Le
૮૯
૯૦
૯૧.
૯૨.
૯૩
૯૪
૯૭
૫૦૦
વીર.૫૦૧
www.jainelibrary.org