SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૩૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ એક પુલિંદ તેનાં પુલિંદણી સાર, તેહનઇ સીષવ્યા શ્રી નવકાર, તે મરીનઇ થયા રાજકુમાર, રાજસિ’હ રતનવતી ચરિત લેખ પામ્યા માષદુવાર. ત્રિભુવન માહિ નહિ અવર સાર, અવર ન જગ માહે ક્રાઈ આધાર, કિ રાસ. ૨૨ -ઇતિ શ્રી નાકારરાસ સંપૂર્ણ . (૧) ૫.સ..૩-૧૬, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૫,૨૦૦/૨૨૪૦. (૨) ૫.સ. ૩-૧૧, ડ્યુ.સ્ટે.લા. ન.૧૮૯૬.૨પ૨/૨૫૧૩, [પ્રકાશિત ઃ ૧. જૈન પ્રાચીન સ્તવન સઝાય સંગ્રહ પૃ.૧૯૫-૯૯.] [જાપ્રેાસ્ટા પૃ.૧૮૯-૯૦.] ૮૩૩. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૧૮૮૬) વિવેકવિલાસ માલા, મૂળ કૃતિ જિનદત્તસૂરિની. આદિ અથ ટીકા ભાષા લિખ્યતે. પરમાત્મનઇ નમસ્કાર. કિસ્યુ પરમાત્મા, શ્રી શાસ્ત્રત નિર ંતર આતંરૂપ છઇ. જે અંધકાર તેહના સ્તામ સમૂહ. તેહ નસાડવાનઇ, એક સૂર્ય સમાન ઇ. સન સર્વ ભૂત ભાવિ જાણુઇ છઈ. (૧) ઇતિ શ્રી ་િનદત્તસૂરિ વિરચિતે વિવેકવિલાસ દાદાલ્લાસે જન્મચર્ચાયા પરમપદપ્રાપણા...સંવત ૧૬૦૩ વર્ષે શાકે ૧૪૬૩ (૧૪૬૮) પ્રવર્ત્ત માને, આસે સુદિ ૪ ભૌમવાસરે. પ.સ.૯૭ (૪.૨૦થી ૧૧૬)-૧૯, ઈંડિયા આફ્સિ લાયબ્રેરી નં. સ-૩૪૦૦ મી. (૧૮૮૭) પચાખ્યાન ખાલા, આદિ- ગ્રંથકર્તા કહુઈ છે. હું મનુને, બૃહસ્પતિને.....તેહને નમસ્કાર કરું છું...૨. વિષ્ણુશર્મા એસ્થે નામે યે બ્રાહ્મણુ ...... મેટાં પાંચ, ત ંત્ર કહ્યું આખ્યાન...તે શાસ્ત્ર કહીયે છઇ. દક્ષિણદેશ મળ્યે, મહેલાશષ્ય એવ્હે નામે નગર ઇ. અંત – પછઇ છણી પરિ કરકે વીનવું જિ સિહ તે સજીવક માર્યાના શાક છાડીનઇ દમનને પ્રધાનપણુ આપીનઇ આપણપહે રાજ્ય કરતા હાઉ...એ તંત્ર માહિ કથા ખત્રીસ. ૩૨ (૧) ઇતિ પડિંતશ્રી વિષ્ણુશા વિરચિત્તે પંચાખ્યાનકે નીતિશાસ્ત્ર મત્રભેદનામ પ્રથમ ત્રત્ર સમાપ્તઃ. સંભવતઃ સ`.૧૬૦૩, ૫.સં.૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy