SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૯] શ્રીસાર આદિ – જગદાનંદ ચંદ ચતુર ચિહુ દસિ તું ચીપટ, પરમેસર ૨૫વષ લખ્યગુ કેડિ પરગટ. (૧) લ.સં.૧૬૭૮ હેવાની શક્યતા, પ.સં.૪-૧૬, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૩૪૦૦ ઇસી. કૅિટલેગગુરા પુ.પર-પ૩.] ૭૨૦, શ્રીસાર (ખ. ક્ષેમશાખા રત્નહર્ષશિ.) [જુઓ આ પૂર્વે ૫.૨૧૩.]. (૧૮૭૧) આત્મબોધ ગીત ૭ કડી આદિ રાગ સેરઠ. મેરઓ આતમ અતિ અભિમાની મે. કહિ હિતસીખ બહુ સમઝાયઓ સમઝઈ નહીય ગુમાની છે. મે. ૧. કાયારૂપ મહલમઈ બેઠઓ કરિ માયા પટરાંણી હે મે. શ્રી અરિહંતકી ફિરઈ દુહાઈ ઈણ કછુ આંણ ન માની છે. મે. ૨ અંત – પાસિ રતનકે જતન ન કીને પર્યએ પતનમઈ પણ હે મે. સુકૃતસાગ સુગુરુકી વાણુ અબ શ્રીસાર પિછાણ હે. મે. ૭ –ઇતિ આત્મબોધગીત સંપૂર્ણ. (૧) પત્ર ૨૮ને અંતે – સં.૧૭૬૪ વર્ષે મધુમાસે સિતતર પક્ષે સમ્યાં તિથી કજવારે વા. શ્રી ભક્તિવિશાલજીગણિ શિષ્ય પં. રત્નસિંધુરેણ લિખિતા એષા ચતુપદી.....શ્રી પાટણ નગરે પૂર્ણ કૃતા. પ.સં.૨૮-૧૯, તેમાં પ.ક્ર.૨૮, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૩.૩૬ ૭/ર૦૭૬. જૈિહાપ્રોસ્ટા પૃ.૪૦૮-૦૯.] ૮રર. સુનિકીતિ (ખ. હર્ષચંદ્ર-હર્ષપ્રમોદશિ.) (૧૮૭૨) પુણ્યસાર રાસ ૨.સં.૧૬૮૨ વિજયદશમી ગુરુવાર સાંગનેરમાં આદિ દૂહા. નાભિરાયનંદન નમું શાંતિ નેમ જિન પાસ મહાવીર ચકવીસમો પ્રણમ્યાં પૂરે આસ. ધમે કિયાં ધન સંપજે ઓપમ છે અનેક પુન્ય થકી પુત્યસારને સુણજે અતિ સુખરેખ. અંત – શાંતિ જિનેસર ચરિત્ર થકી એ કથાનીક સાર સુણતાં મન આણંદ ઉપજે થાએ હર્ષ અપાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy