SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો અને ક-અનંત ધમાંત્મકત્વ સિદ્ધ થયું. ભિાવ એટલે વસ્તુ. દરેક વસ્તુનો બીજી બધી વન સાથે સંબંધ હોય છે (સ્વપ યાંયથી કે પરપર્યાયથી.) તેથી એક વસ્તુનું જ્ઞાન જેને હોય તેને બધી વસ્તુનું જ્ઞાન થઇ જાય છે. આ સર્વ વસ્તુના સર્વધર્મને જોવાથી – વિચારવાથી એટલે તેની દરેક અપેક્ષાએ તે વસ્તુ સ્વરૂપ નિર્મીત કરે છે એવા જૈન દર્શનને “અનેકાંતવાદ' કહેવામાં આવેલ ઉપરના , નાતિ અને વક્તવ્ય એ ધર્મ જુદીજુદી રીતે કરવાથી સપ્તભંગ થાય છે : આ સાતમાંના દરેકને ચાતું એટલે કથંચિત્ - અપેક્ષાએ એ શબ્દ, લગાડવામાં આવે છે. તે આ પ્રમાણે : યાત્ વસ્તિ, ચાતુ નાસ્તિ, ચાતુ વસ્તિ નાતિ, તું વક્તવ્ય, ચાતુ તિ વક્તવ્ય, ચાતુ નીતિ વક્તવ્યું, અને ચતું તિ नास्ति युगपत् अवक्तव्य. ઉક્ત સપ્તભંગીથી જીવઅજીવાદિક વસ્તુમાત્રનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે. ૧. યાતુ અતિ – સ્વદ્રત્યક્ષેત્ર કાલભાવથી વસ્તુમાત્રમાં (સ્વપર્યાય રૂપે) અસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. “ચાતું' પદ અનેકાંત વાચક છે તેથી અસ્તિ ધર્મની અત્રે જોકે મુખ્યપણે પ્રતીતિ થાય છે તોપણ (પરપર્યાયયરૂપે) તે વસ્તુના નાસ્તિ ધર્મનો નિષેધ થતો નથી – પરંતુ નાસ્તિધર્મની પણ ગૌણરૂપે પ્રતીતિ થાય જ છે. ૨. સ્યાત્ નાસ્તિ – પદ્રવ્યક્ષેત્ર કાલભાવથી વસ્તુમાત્રમાં (પરપર્યાય રૂ૫) નાસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે, અર્થાત્ વસ્તુ માત્રમાં તેના સ્વપર્યાય રૂપે જેમ અતિ (અન્વ) ધર્મ રહે છે તેમજ તેના પરપર્યાયરૂપે નાતિધર્મ પણ રહે છે. તાત્પર્ય કે વસ્તુમાત્રમાં પરપર્યાયરૂપે નાસ્તિ ધર્મનું પણ અસ્તિત્વ રહેલું છે. જો વસ્તુમાં નાસ્તિધમે અસ્તિરૂપે રહેતો ન હોય તો ઘટપટાદિક વ્યવહારનો લોપ થઈ જાય કારણકે ઘટ અને પટમાં કોઈ તફાવત રહેવા પામે નહિ. ઘટ અને પટ એ ભિન્ન છે તે તેના અસ્તિનાસ્તિ ધર્મથી ઓળખાય છે. ઘરમાં જેમ ઘટ૫ - ઘટના સ્વપયોયરૂપ દ્રવ્યક્ષેત્ર કાળભાવથી અસ્તિત્વ છે, તેવી જ રીતે તેમાં પટરૂપ – ઘટના પર્યાયરૂપ દ્રવ્યત્ર કાળભાવનું નાસ્તિત્વ પણ છે. આ ભંગમાં નાસ્તિ (અસત્ત્વ) ધર્મની મુખ્યપણે પ્રતીતિ છે તોપણ અસ્તિધમની. ગૌણપણે પ્રતીતિ થઈ શકે છે. ૩. ચાતુ અતિ ચાતુ નાસ્તિ – વસ્તુમાત્રમાં જેમ અતિધર્મ રહેલો છે તેવો જ નાસ્તિધર્મ પણ રહેલો છે. એક જ ક્ષણમાં ઉભય ધર્મનું અસ્તિત્વ હોવાથી ઉભયધર્મની અત્ર એકી સાથે પ્રતીતિ થઈ શકે છે તેથી આનો વિકલ્પ-ભંગ સંભવે છે. ૪. સાત અવક્તવ્ય – અસ્તિધર્મ અને નાસ્તિધર્મ વસ્તુમાત્રમાં સાથે સાથે વિદ્યમાન હોવા છતાં તે બંને એક જ સમયમાં હોય અને પ્રતીત થાય છતાં પણ કથી શકાતા નથી. વળી અસ્તિધર્મ અનંત છે અને તેથી પણ વધુ અનંત નાાિધમે છે તો. તે એક જ સમયમાં એકી સાથે શી રીતે કથી શકાય ? માટે તે અવક્તવ્ય છે એ.વો. વિકલ્પ પણ સંભવે છે. પ. ચાતુ અસ્તિ અવક્તવ્ય - ઉપર ચોથી વિકલ્પમાં જણાવ્યું કે અસ્તિમાં અને નાસ્તિધર્મ અનંત છે. તેમાં દરેકને છૂટા પ . તો (અસ્તિધર્મ લેતાં પાંચમો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy